સોમવાર, 17 ફેબ્રુઆરી 2025
0

નર્મદા નદી વિશે માહિતી / Narmada river

મંગળવાર,ફેબ્રુઆરી 4, 2025
0
1
શુક્રવાર 30 જાન્યુઆરી 1948ની શરૂઆત એક સામાન્ય દિવસની જેમ થઈ. હંમેશાની જેમ મહાત્મા ગાંધી સવારે સાઢા ત્રણ વાગ્યે ઉઠ્યા પ્રાર્થના કરી. બે કલક પોતાના ડેસ્ટ પર કોંગ્રેસની નવી જવાબદારીઓના મુદ્દા પર કામ કર્યુ અને એ પહેલા કે બીજા લોકો ઉઠી જતા તેઓ છ વાગ્યે ...
1
2
ગણતંત્ર દિવસનો તહેવાર ભારત માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું, પરંતુ શું તમે જાણો છો કે પ્રથમ ગણતંત્ર દિવસની પરેડ ક્યાં થઈ હતી?
2
3
Republic Day - દર વર્ષે 26 જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે, રાષ્ટ્રપતિ દિલ્હીના ફરજ માર્ગ પર ધ્વજ ફરકાવે છે અને ત્યાં પરેડનું આયોજન કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસ
3
4
દર વર્ષે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ (Republic Day 2025) તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત તેનો 76મો ગણતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યું છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતને સાર્વભૌમ લોકતાંત્રિક પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું
4
4
5
દેશની સ્વતંત્રતા આંદોલનના નાયકોમાંના એક નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને કેન્દ્ર સરકારે પરાક્રમ દિવસના રૂપમાં ઉજવવાનું નક્કી કર્યું છે. તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દુંગા .! જય હિન્દ. જેવા સૂત્રો દ્વારા આઝાદીની લડાઈને નવી શક્તિ આપનારા
5
6
શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ પુણે નજીક આવેલા શિવનેરી કિલ્લામાં થયો હતો.
6
7
પોંગલ એ કૃષિ સમાજ માટે મહત્વનો તહેવાર છે. આ એક તહેવાર છે જે મુખ્યત્વે ખેડૂતો દ્વારા ઉજવવામાં આવે છે, જેમના પાક આ સમયે લણણી માટે તૈયાર છે.
7
8
Kite Flyying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-
8
8
9

લાલ કિલ્લા નો ઇતિહાસ વિશે 15 ખાસ વાતો

શુક્રવાર,જાન્યુઆરી 10, 2025
1 લાલ કિલ્લો ક્યાં આવેલો છે લાલ કિલ્લાનું બાંધકામ મુઘલ બાદશાહ શાહજહાં દ્વારા 1648માં પૂર્ણ થયું હતું. તે યમુના નદીના કિનારે છે અને જૂની દિલ્હીમાં સ્થિત છે. આ કિલ્લો લાલ રેતીના પથ્થરથી બનેલો છે, જેના કારણે તેનું નામ લાલ કિલ્લો પડ્યું.
9
10
Guru Gobind Singh Jayanti આજે એટલે કે ગુરુ ગોવિંદસિંહ જયંતિ છે. ગુરુ ગોવિંદ સિંહ શીખોના 10 મા ગુરુ હતા. આ દિવસે શીખ સમુદાયના લોકો પૂજા-અર્ચના કરે છે. ગુરુ ગોવિંદસિંહના પિતાનું નામ ગુરુ તેગ બહાદુર અને માતાનું નામ ગુજરી હતું
10
11
પંખીઓએ હંમેશા આપણા હૃદય પર રાજ કર્યું છે, તેથી જ આપણે દર વર્ષે 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ ઉજવીએ છીએ. જો કે,
11
12

Constitution of India- ભારતનું બંધારણ

શુક્રવાર,જાન્યુઆરી 3, 2025
constitution of India ભારતનું બંધારણ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે જે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને 26 જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યો હતો. આ દિવસ (26 નવેમ્બર)ને ભારતના બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે
12
13

World Braille Day 2025- બ્રેઇલ લિપિ એટલે શું

શુક્રવાર,જાન્યુઆરી 3, 2025
World Braille Day- વિશ્વ બ્રેઈલ દિવસ દર વર્ષે 4 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસ સમગ્ર વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે
13
14
19મી સદીમાં સ્ત્રીઓના અધિકારો, અશિક્ષા, છૂઆછૂત, સતીપ્રથા, બાળ કે વિધવા વિવાહ જેવી કુરીતિયો પર અવાજ ઉઠાવનારી દેશની પ્રથમ મહિલા શિક્ષિકાને જાણો છો ?
14
15
Republic dayગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે 1950 થી, દર વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ ભારતમાં ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
15
16
Christmas Special ઓસ્ટ્રેલિયામાં ક્રિસમસના અવસર પર એક "દાનવ" દ્વારા બાળકોને બીવડાવવાની પ્રથા ચાલી આવી રહી છે . આ દાનવ બાળકોને મારે છે . ખરેખર એ કોઈ દાનવ નહી પણ એના રૂપમાં કોઈ માણસ હોય છે . જે તોફાની છોકરાઓને બીવડાવે છે. માનવું છે કે આવું કરવાથી ...
16
17
New year food traditions : દુનિયામાં નવા વર્ષને આવકારવાના આ અનોખા રિવાજો છે, કેટલીક જગ્યાએ દાળ પીવાની પરંપરા છે તો કેટલીક જગ્યાએ 12 દ્રાક્ષ ખાવાની પરંપરા છે.
17
18
National Farmers Day - શા માટે ભારતમાં 23 ડિસેમ્બરે ખેડૂત દિવસ ઉજવવામાં આવે છે? જાણો કારણ
18
19
National Mathmatics Day: રાષ્ટ્રીય ગણિત દિવસ 22 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આજે ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ છે, જેની સ્મૃતિમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887 માં તમિલનાડુના ...
19