મુખપૃષ્ઠ » વિવિધ » વેબદુનિયા વિશેષ 08 » ટારગેટ મુંબઇ (Mumbai Blast)
Mumbai
મુંબઈમાં થયેલા અત્યાર સુધીના સૌથી મોટા આતંકવાદી હુમલામાં મરનારારોની સંખ્યા 195 થઈ ગઈ છે, જ્યારે 300થી વધારે લોકો ઘાયલ થયા છે. હોટલ તાજમાં સેનાના હાથે ત્રણ આતંકવાદીઓ ઠાર કરાયા છે, સુરક્ષાદળના જવાનો હોટલના 600 રૂમની તપાસ કરી રહ્યા છે. અધિકારીક સૂત્રો અનુસાર માર્યા ગયેલાઓમાં 10 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. હુમલામાં આતંકવાદીઓ સામે ઝઝૂમતા એટીએસના પ્રમુખ હેમંત કરકરે,પોલીસ અધિકારી અશોક કામ્ટે, એંકાઉંટર સ્પેશિયાલીસ્ટ વિજય સાલસ્કર, એનએસજીના બે કમાંડો મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન અને હવાલદાર ગજેન્દ્ર સિંહ સહિત 15 પોલીસકર્મચારીઓ શહિદ થયા છે. આ ઓપરેશનમાં સેનાએ 10 આતંકવાદીઓને ઠાર કર્યા છે, અને એકને જીવતો પકડ્યો છે.
  આગળ વાંચો
Mumbai
P.R
આતંકવાદી હુમલાનો ઈતિહાસ
પાછલાં પાંચ વર્ષની અંદર થયેલ હુમલાઓ પર નજર નાંખીએ તો અત્યાર સુધી દેશે હજારો બેગુનાહ જીંદગીઓનાં મૃત્યું જોયા છે. અમે અત્યાર સુધી થયેલ આતંકવાદી હુમલાઓનો ક્રમવાર ઈતિહાસ નીચે આપ્યો છે :13 માર્ચ, 2003: મુંબઈની એક લોકલ ટ્રેનમાં બોમ્બ વિસ્ફોટમાં 11નાં મોત 25 ઓગસ્ટ,2003 : મુંબઈમાં બે કાર ધડાકામાં 60નાં મોત 15 ઓગસ્ટ, 2004 : આસમમાં બોમ્બ ધડાકાઓની અંદર 16નાં મોત, જેની અંદર મોટા ભગાના સ્કુલના બાળકો હતાં. 29 ઓક્ટોમ્બર, 2005 : દિલ્હીના બજારોમાં ત્રન જોરદાર ધડાકામાં 66નાં મોત...
• અમેરિકા-વિયેતનામ ભારતની પડખે • હોટલ તાજ આતંકવાદીઓથી મુક્ત
• આવા બનાવો તો બને :આર.આર.પાટીલ • ભારતની પાકિસ્તાનને ચેતાવણી
• આતંકવાદ અંગે આજે સર્વ પક્ષીય બેઠક • જરા યાદ કરો કુરબાની
મુંબઈ બ્લાસ્ટ
પાછલો સંદર્ભ
29
Nov
28
Nov
27
Nov