સાચે જ મોદીને જેટલી શુભકામનાઓ પાઠવવામાં આવે તેટલી ઓછી છે. લોકસભા ચૂંટણીમાં મળેલા પરાજય બાદ પરસ્પર લડતી-ઝગડતી અને પૂરી રીતે વિભાજીત થયેલી ભાજપા પાર્ટી માટે મોદી ઉમંગનો અવસર લઈને આવ્યાં છે. ગુજરાતમાં વિધાનસભા ઉપચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી પાંચ સીટો છિનવી લઈને મોદીએ એ કહેવત સિદ્ધ કરી દેખાડી છે કે, ' ભલે સો દિવસ સુથારના પણ એક દિવસ લુહારનો હો ભાઈ...