મુખપૃષ્ઠ ધર્મ » નવરાત્રોત્સવ (Navaratrotsav)
નવરાત્રોત્સવ
માઁ શક્તિનું નવમું રૂપ - સિધ્ધિદાત્રી

W.D

માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. નવરાત્રી-પૂજનના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે શાસ્ત્રીય વિધિ-વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી
નવરાત્રોત્સવ
નવરાત્રિ માટે સ્પેશ્યલ મેકઅપ

N.D

સૌ પ્રથમ મેકઅપ કર્યાના 5 મિનિટ પહેલા ચહેરા પર બરફ ઘસી લેવો પછી મેકઅપ કરશો તો તે વધારે સમય સુધી ટકી રહેશે. જો બરફ લગાવવાનું ભુલી જાવ તો ફાઉંડેશન લગાવ્યા બાદ બરફનું પાણી ચહેરા પર સ્પ્રે કરી લેવું. આને ટીસ્યુ પેપર વડે સુકવી દેવું.