મુખપૃષ્ઠ ધર્મ » નવરાત્રોત્સવ (Navaratrotsav)
મા દુર્ગાના સ્વરૂપો
માઁ દુર્ગાના નવ સ્વરૂપો

N.D

નવરાત્રિ આખા ભારતમાં ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર નવ દિવસ સુધી ચાલે છે. આ નવ દિવસની અંદર આપણે પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીની નવ દેવીઓના રૂપમાં પુજા કરીએ છીએ. પહેલા દિવસે પાર્વતીના ત્રણ સ્વરૂપ (કુમાર, પાર્વતી અને મહાકાલી)
ફેશન
આવી છે નવરાત્રિ, ચાલો કરો મેકઅપની તૈયારી

N.D

નવરાત્રિમાં ગરબે ધૂમીએ એટલે પરસેવાથી રેબઝેબ થઈ જવાય જ.. એ વખતે જો જેવો તેવો મેકઅપ કરીએ તો મોઢા પર લાગે જ નહી કે મેકઅપ કર્યો છે..નવરાત્રિમાં સુંદર દેખાવવુ સૌ યુવતીને ગમે છે તેથી રમીએ ત્યાં સુધી એકદમ ટીપટોપ રહો તે માટે આગોતરી તૈયારીથી એવી કિટ તૈયાર કરો જે તમને ટકાટક રાખે... નવરાત્રિ શરૂ થઈ ગઈ છે ત્યારે તમારા પગ તો ગરબા રમવા માટે થનગનાટ...