મુખપૃષ્ઠ >  ધર્મ >  ધર્મ યાત્રા
લેખ
mahakedareshvar
W.D
 
પ્રાકૃતિક સુંદરતાથી ઘેરાયેલું મહાકેદારેશ્વર મંદિર 
ભક્ત અને ભગવાનની વચ્ચે શ્રધ્ધા અને વિશ્વાસની એક એવી ડોર હોય છે જે દૂર દૂરથી ભક્તોને ભગવાનના દરવાજા સુધી ખેંચી લાવે છે. જ્યારે શ્રધ્ધાનુ પૂર ઉભરાય ત્યારે ભક્તિનુ ચરમ રૂપ જોવા મળે છે. ધર્મયાત્રાની આ કડીમાં આજે અમે...
આગળ વાંચો  
વેબદુનિયા વિશેષ
નંદી વિનાના મહાદેવ 
નાસિક શહેરના પ્રસિદ્ધ પંચવટી વિસ્તારમાં ગોદાવરીના તટની પાસે કપાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભગવાન શીવજીએ અહીંયા નિવાસ કર્યો હતો તેવી વાત પુરાણોમાં કહેવામાં આવી છે. આ દેશની અંદર પહેલું મંદિર છે જ્યાં...
 
nandi sivayana mahadev
W.D
વિડીયો જુઓ
આગળ વાંચો  
વેબદુનિયા વિશેષ
popatni hanumanbhati
W.D
 
પોપટની હનુમાન ભક્તિ 
ઈશ્વરની ભક્તિ અને પ્રાણી માત્રની સેવાનો ભાવ ભારતીય સભ્યતાના અંગ અંગમાં વસે છે. ભલે આપણે કેટલાય મોટા કેમ ન થઈ ગયા હોય પણ પરોપકાર અને જીવદયાનો ભાવ હંમેશા આપણા સંસ્કારોમાં સમાયેલો રહેશો. જો અમે તમને પૂછીએ કે શુ તમે કદી પક્ષીઓને ...
નેમાવરના પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ 
શ્રી ક્ષેત્ર મઢી દેવસ્થાન 
યોગેંન્દ્ર શીલનાથ બાબા 
શ્રી જગંદબા માતા 
ભગવાન જગન્નાથની રથયાત્રા 
ભૂત ભગાડતું આલોટનું ઝાડ !!