મુખપૃષ્ઠ >  રમત >  આઈપીએલ
IPL Match
લાફા પ્રકરણની તપાસ પૂર્ણ થઇ-નાણાવટી PTI
લાફા પ્રકરણની તપાસ પૂર્ણ-નાણાવટી

અમદાવાદ. ભજ્જી-શ્રીસંત લાફા પ્રકરણમાં બીસીસીઆઇ દ્વારા નિયુકત તપાસ કમિશનર સુધીર નાણાવટીએ પોતાની તપાસ પુરી કરી લીધી છે અને તેઓ રિપોર્ટને 12મી મેના રોજ સોમવારે બોર્ડ સમક્ષ રજૂ કરનાર છે. બીસીસીઆઈ હરભજન ઉપર એક વર્ષનો પ્રતિબંધ મુકે તેવી સંભાવના છે. નાણાવટીએ શુક્રવારે હરભજનસિંઘ અને શ્રીસંતને પૂછપરછ માટે બોલાવ્યા તે વખતે બોર્ડના વકીલ તરીકે અકિલા કૌશિક અને બોર્ડના સેક્રેટરી નિરંજન શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. 15 દિવસ પહેલા થયેલી લાફા મારવાની ઘટના બાદ આઇપીએલે ભજ્જીને 11 મેચનો પ્રતિબંધ લગાવ્યા બાદ અમદાવાદમાં નાણાવટી તપાસમાં એ વાત પણ સ્પષ્ટ થઈ ગઈ છે કે આઈપીએલની ફી ગુમાવવાથી તેનો અર્થ એ નથી કે બીસીસીઆઈ હરભજનને સજા નહી કરે.

આગળ વાંચો  
વેબદુનિયા વિશેષ
IPL - Shoheb Akhatar
PTI PTI
 
શોએબ કોલકાતાનું જીવનદાન બની શકશે?
રાવલપીંડી એક્સપ્રેસ શોએબ અખ્તર આજે કોલકાતા આવીને નાઈટ રાઈડર્સની ટીમમાં જોડાય જશે. પાકિસ્તાન ક્રિકેટે બોર્ડ(પીસીબી) દ્વારા એક મહિના સુધી પ્રતિબંધમાં રાહત મળતા શોએબ ખુશ થઇ ગયો છે. પરંતુ તેણે વધારે ખુશ થવાની જરૂર નથી કારણ કે હાલમાં કોલકાતા નાઇટ રાઇડર્સના વળતા પાણી છે અને તેને બચાવવાનું કામ તેણે ઉપાડવાનું રહેશે. આમ શોએબની આઇપીએલમાં રમવાની ઇચ્છા જરૂર પુરી થશે. સોમવાર સાંજે 4 કલાકે શોએબનું ભારતમાં આગમન થઇ ગયું હતું. અને તેઓએ શાહરૂખખાનનો સ્પોર્ટ આપવા બદલ આભાર માન્યો હતો. તેઓ આઇપીએલમાં રમવા માટે ખૂબજ ઉત્સાહિત છે..
હરભજન-શ્રીસંત તપાસ કમિટિ સમક્ષ હાજર
પ્રીટી જિંટા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓથી ખુશ
ઇશાંત શર્માને મેચ ફીની 10% રકમની સજા
શોએબ પરથી એક મહિના પ્રતિબંધ હટયો
ભારતમાં ચીયર લીડર્સને સ્થાન નહીં-નેતાઓ
છેલ્લી ઓવરમાં ચેન્નઇનો રોમાંચક વિજય
આઇપીએલ ટ્વેંટી-20 ટૂર્નામેંટ
વિવિધ
કોણ થશે આઇપીએલના સુપર સ્ટાર્સ ?
2009માં પાકિસ્તાન પ્રીમીયર લીગ-પીસીબી
ચેન્નઈનો મુંબઈ પર રોમાંચક વિજય
જાડેજા, દિનેશ ભાવી સુપરસ્ટાર- શેન વોર્ન
8 ટીમોની IPLમાં 12 ગુજરાતી ખેલાડીઓ
ભજ્જી પર આઇપીએલની 11 મેચોનો પ્રતિબંધ
હરભજન, શ્રીસંતનો ઝઘડો ટીકાપાત્ર-મોદી
હરભજન સામે ફરિયાદ નહીં - શ્રીસંત
કોલકત્તામાં આઇપીએલની મેચમાં લાઇટ ગઇ
કોલકત્તા નાઇટ રાઇડર્સના કિંગ ખાનનો ક્રેઝ
રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને હરાવ્યું
ઘણું બધુ