શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: શુક્રવાર, 17 મે 2019 (11:38 IST)

કર્જ ઉતારવા માંગો છો તો કરો આ અચૂક ઉપાય

કર્જનો બોજ મનુષ્યના મૃત્યુ પછી પણ ખતમ નથી થતુ . તેને કોઈને કોઈ રૂપમાં કર્જ જરૂર ચુકવવુ પડે છે.  ધર્મગ્રંથો મુજબ જ્યા સુધી બની શકે કર્જથી બચવુ જોઈએ. જો તમે ઘર ખરીદવા માટે કે પછી ગાડી કે બીજી કોઈ જરૂરી વસ્તુ ખરીદવા માટે તમે કર્જ લીધુ છે અને કોઈ કારણ સર એવી સ્થિતિ બની જાય કે તમને કર્જ ઉતારવામાં પરેશાની આવી રહી છે કે પછી  તમારા જીવનમાં કોઈ પ્રકારની પરેશાની ચાલી રહી છે તો અમે કેટલાક એવા ઉપાય બતાવીએ છીએ જેનાથી તમે જલ્દી જ કર્જ મુક્ત થઈ શકો છો.