મંગળવાર, 19 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

VIDEO શનિ સાઢે સાતી - શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય જુઓ વીડિયોમાં

હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને જીવનમાં ધારણ કરવાની પ્રેરણા આપે છે. શુભ સંકલ્પને ધારણ કરવા માટે શનિવારે શનિની પૂજા ઉપાસના ખૂબ જ શુભ હોય છે. આ દુ:ખ ,ક્લેશ ,અસફળતાથી દૂર રાખવા સૌભાગ્ય ,સફળતા અને સુખ લાવે છે. શનિ સાઢે સાતી દૂર કરવાના ઉપાય જાણવા જુઓ આ વીડિયો 



જો તમને આ વીડિયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો.. અમારી યૂટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનુ ભૂલશો નહી.