ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી વીડિયો
Written By
Last Modified: સોમવાર, 8 ઑક્ટોબર 2018 (12:42 IST)

નવરાત્રીમા 9 દિવસ ચઢાવશો આ પ્રસાદ તો માતા થશે પ્રસન્ન(Video)

નવરાત્રિમાં માતાજીને નવ દિવસ ચઢાવાતા પ્રસાદનુ પણ ઘણુ મહત્વ છે. જેવી રીતે માતાજીના નવ સ્વરૂપ છે એ જ રીતે માતાજીને નવ દિવસ પ્રસાદ રૂપે પણ જુદા જુદા ભોગ લગાવવામાં આવે છે.