શુક્રવાર, 19 એપ્રિલ 2024
0

નવરાત્રીમાં ભૂલથી પણ ન કરશો આ 8 કામ

શુક્રવાર,ઑક્ટોબર 9, 2020
0
1
નવરાત્રિમાં આપ સૌ અનેક રીતે મા શક્તિની આરાધના કરો છો. આજે અમે તમને બતાવી રહ્યા છે દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે કેટલીક વાતોનુ ધ્યાન રાખશો તો તમારી દરેક ઈચ્છા પૂરી થશે. વેદની જેમ સપ્તશતી પણ અનાદિ ગ્રંથ છે. શ્રીવેદ વ્યાસના માર્કળ્ડેય પુરાણમાં ...
1
2
અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપ્રદાથી શરૂ થનારા શારદીય નવરાત્રિ 29 સપ્ટેમ્બર રવિવારથી શરૂ થવા જઈ રહી છે. ઘટ સ્થાપના માટે શુભ મુહુર્ત આ પ્રકારનુ છે.
2
3
થોડાક જ દિવસ પછી દેવી માતાની આરાધનાનો તહેવાર નવરાત્રિ શરૂ થવા જઈ રહ્યો છે. તેમા નવ દિવસ સુધી દેવીના જુદા જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો પર્વ શરૂ થતા પહેલા માતાની આરાધનામાં વાસ્તુ સંબંધી અનેક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ.
3
4
અવગુણો પર સદ્દગુણોની જીતનુ પ્રતિક છે દશેરા. .. આ વર્ષે દશેરા 19 ઓક્ટોબરના રોજ ઉજવાશે. આ દિવસે રામે રાવણનો વધ કરી અસત્ય પર સત્યની જીત કરી હતી. તેથી તેને વિજયાદશમી પણ કહેવાય છે
4
4
5
અષ્ટમી અને નવમીના રોજ માતાની પૂજા અને હવન વગેરે નુ વિશેષ મહત્વ છે. આવુ કરવાથી આખુ વર્ષ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે.
5
6
આપ સૌ જાણો છો કે નવરાત્રીનુ શુભ પર્વ ચાલી રહ્યુ છે. નવરાત્રિ પર્વને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ નવ દિવસ દેવી માની સાચા મનથી આરાધના કરવાથી પુણ્ય ફળ મળે છે. આવામાં જો અષ્ટમી અને નવમીના દિવસે કેટલાક ગુપ્ત ઉપાય કરવામાં આવે તો રૂપિયા પૈસા સહિત અન્ય ...
6
7
નવરાત્રીમાં કન્યાપૂજનનુ ખૂબ મહત્વ છે. કુમારિકા એટલે સાક્ષાત દેવીનુ રૂપ હોય છે એવુ કહેવાય છે. નવરાત્રીના દરેક દિવસ શુભ માનવામાં આવે છે. તેથી નવરાત્રીના દસ દિવસોમાં ગમે ત્યારે અથવા અષ્ટમી કે નવમીના દિવસે પૂજન કરવુ સૌથી શ્રેષ્ઠ રહેશે. સૌથી પહેલા ...
7
8
નવરાત્રિ માત્ર ઉલ્લાસનું નહીં પણ શક્તિની ઉપાસનાનું પણ પર્વ છે. ત્યારે દેશભરમાં આવેલા આદ્યશક્તિના 52 શક્તિપીઠ પૈકી 4 તો ગુજરાતમાં જ આવેલા છે
8
8
9
નવરાત્રિના સમયે મા દુર્ગાની પૂજા અને આરાધના કરવાથી માતાની કૃપા કાય્મ રહે છે. આજે અમે તમને બતાવી રહ્યા છે કેટલાક ઉપાય જેને જો તમે 9 દિવસ કરશો તો તમને મનગમતુ ફળ જરૂર મળશે.
9
10
નવરાત્રિમાં ભૂલથી પણ ન કરશો આ 9 કામ...નહિ તો
10
11
નવરાત્રિમાં માતાજીને નવ દિવસ ચઢાવાતા પ્રસાદનુ પણ ઘણુ મહત્વ છે. જેવી રીતે માતાજીના નવ સ્વરૂપ છે એ જ રીતે માતાજીને નવ દિવસ પ્રસાદ રૂપે પણ જુદા જુદા ભોગ લગાવવામાં આવે છે.
11
12
નવરાત્રીમાં ભક્તો માતાની આરાધના કરવા દરમિયાન નવ દિવસ સુધી અખંડ દીવો પણ પ્રગટાવે છે. જેને ગુજરાતમાં ગરબો પણ કહે છે
12
13
નવરાત્રીના ગરબા ગ્રાઉંડથી લઈને ઘર સુધી દરેક જગ્યાએ માતાજીના જયકારા ગૂંજી રહ્યા છે. ભક્તો દરેક તે ઉપાય કરવા માંગી રહ્યા છે જેનાથી તેઓ મા ભગવતીને પ્રસન્ન કરી શકે.
13
14
નવરાત્રીમાં રાશિમુજબ કરો આ ઉપાય
14
15
સમગ્ર દેશમાં નવરાત્રિની ધૂમ છે. આવામાં ગુજરાતમાં દરેક સ્ટાઈલના ગરબા જોવા મળી રહ્યા છે. ક્યારેક સ્કેટ્સ સાથે તો ક્યારેક ફિલ્મના ગીતો પર પણ રાજકોટમાં એક અલગ સ્ટાઈલમાં ગરબા જોવા મળ્યા.. જ્યા પર સ્ત્રીઓએ દાંડિયાના સ્થાન પર તલવાર સાથે ગરબા કર્યા.. તમે ...
15
16
નવરાતત્રીમાં ગરબા ગાતા સમયે ઝગડી બે ગાયકીઓ (જુઓ વિડિયો)
16
17

નવલા નોરતાનો મંગલ પ્રારંભ

રવિવાર,સપ્ટેમ્બર 20, 2009
રસ નિરઝરતી અને જીવનની જ્યોતિને ઝગમગાવતી, ઝનનન ઝનનન ઝાંઝરને રણકાવતી, માતાની ચૂંદડીમાં ચાર ચાંદ લગાવતી એવી નવરાત્રિનો મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે. પહેલા નોરતે માતાજીના સ્થાપન બાદ ઢેરઢેર માં દૂર્ગાની આરાધના કરવામાં આવી હતી. ખૈલૈયાઓ પણ ગરબાના રંગે રગાયા ...
17
18

ઈંદોરમાં પણ નવરાત્રિની ધૂમ

શનિવાર,સપ્ટેમ્બર 19, 2009
નવલી નવરાત્રી ખુબ જ ધામધુમ સાથે આવી પહોચી છે. જ્યાં જોઈએ ત્યાં બધે જ ગરબાની ધુમ મચેલી છે. નાના મોટાથી લઈને અબાલ-વૃદ્ધ સૌમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે નવરાત્રિના ગરબા ગુજરાત પુરતા જ સીમીત ન રહેતા આખી દુનિયામાં ફેલાઈ ચુક્યા છે. તો આવો અમે
18
19
નવરાત્રિનો પર્વ ખુબ જ ધામધુમ પુર્વક શરૂ થઈ ગયો છે. ગુજરાતમાં તો આ પર્વ ખુબ જ ભારે ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ પર્વમાં માતાજીની પૂજાની સાથે સાથે જ્યોતિષનું પણ ખુબ જ મહત્વ છે. તો વિશે વધારે જાણકારી મેળવવા માટે અમે તમને મળાવી રહ્યાં છીએ મધ્ય પ્રદેશના ...
19