મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ડૉન દાઉદ ઈબ્રાહિમને ભારત લાવવાના સવાલ પર પહેલી વાર ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ રીતે વાત કરી છે. એક ગુજરાત ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂહમાંનરેન્દ્ર મોદીએ દાઉદને લઈને યૂપીએ સરકાર અને ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે પર નિશાન સાધ્યું હતું.