શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

પ્રેગ્નેંસીમાં શા માટે આવે છે સમસ્યા

આજકાલના સમયમાં અમારું રહેવું ખાવુંપીવું પહેલા કરતા બહુ બદલી ગયું છે. અમે વધારેપણ એવી વસ્તુઓ ખાય છે જે ઘણા રોગોને નિમંત્રણ આપે છે. કદાચ આ જ કારણે પહેલા કરતા ઘણી મહિલાઓને પ્રેગ્નેંસીમાં મુશ્કેલી આવે છે. એના કારણે થઈ શકે છે કે તનાવ, જાડાપણ અને ગર્ભાશય સંબંધી સમસ્યાઓ. આજે અમે તમને એવી જ કેટલીક સમસ્યાઓ વિશે જણાવી રહ્યા છે. 
પ્રેગ્નેંસીમાં શા માટે આવે છે સમસ્યા 
 
પીએચ સ્તરના બહુ વધારે કે ઓછું થવાથી અંડાણુઓના પ્રજનનમાં મુશ્કેલી આવે છે. 
 
* ગર્ભાશય ફ્રાઈબ્રાએડ, ઉતકો પર નિશાન, સંક્ર્મણ, ફેલોપિયન ટ્યૂબ સંબંધિત કોઈ સમસ્યા, એંડ્રોમેટિયોસિસ, પાલિપ્સ અને પ્રજનન સંબંધી બીજી કોઈ પરેશાની ના કારણે ગર્ભધારણ કરવામાં મોડું આવે છે. તેમાં સ્પર્મ કોશીકાઓને અંડાણુઓ સુધી પહોંચવામાં મોડું લાગે છે જેના કારણે ગર્ભધારણમાં સમય લાગી જાય છે. 
 
* પાલીસિસ્ટીક ઓવરી સિંડ્રોમ મહિલાઓમાં પ્રજનનથી સંબંધિત એક હાર્મોનલ અસંતુલનની સમસ્યા છે. તેના કારણે ઓવરીમાં નાનું અલ્સર બની જાય છે. 
 
* વધારે દારૂનો સેવન, જાડાપણ, વધારે પાતળા હોવું કે અનિયમિત માસિક ધર્મના કારણે પણ ગર્ભધારણ કરવામાં સમસ્યા આવે છે. 
 
* 35ની ઉમ્ર પછી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી આવે છે. કારણકે ઉમ્ર વધવા પર અંડાણુઓની ગુણવત્તામાં કમી આવવા લાગે છે અને ગર્ભાશય પણ અંડાણુઓના નિસ્તાર કરવાની ક્ષમતા ગુમ થવા લાગે છે.