ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

શિયાળામાં સરસવના તેલના આ રીતે કરો ઉપયોગ , આ 10 પ્રોબ્લેમ્સથી છુટકારો થશે

શિયાળામાં સરસવના તેલના ઉપયોગ ભોજનમાં કરો કે દવાના રૂપમાં ખૂબ લાભકારી સિદ્ધ થાય છે. સરસવના તેલમાં ઘણા એવા તત્વ હોય છે જે અમારી સેહત ,વાળ  અને સ્કિન વગેરે પર જાદુઈ અસર મૂકે છે. આથી સરસવના તેલના ઉપયોગ પ્રાચીન સમયથી જ ભોજન અને શરીર પર લગાડવામાં પણ કરાય છે પણ ખૂબ ઓછાઅ લોકો જાણે છે કે સરસવના તેલ ખૂબ સારું પેનકિલરની રીતે કામ કરે છે આજે અમે તમને જણાવી રહ્યા છે સરસવના તેલના થોડા એવા જ ઉપાયો વિશે જે ઉપયોગી અને રામબાણ ગણાય છે. 
 
1. સરસવના તેલમાં દુખાવોરહિત ગુણ છે જો કાનમાં દુખાવો થાય તો બે ટીંપા હૂંફાણા સરસવના તેલ કાનમાં નાખી એમાં બે-ચાર કળી લસનની પણ નાખી શકો છો. 
2. સરસવના તેલ સૌંદર્યવર્ધક પણ છે , રૂપ સૌંદર્ય નિખારવા માટે ગોરા રંગ ચાહતા બેસન કે હળદરના ઉબટનમાં સરસવના તેલ નાખી લગાડો. 
3. સરસવના તેલ દિલને ચુસ્ત અને દુરૂસ્ત રાખે છે ,થોડા સમય પહેલા એક શોધમાં ખબર પડી કે સરસવના તેલ ખાતાને 71 ટકા લોકોને દિલના રોગ નહી થાય. 
 

4. જો ગઠિયાથી પરેશાન છો તો સરસવના તેલમાં કપૂર નાખી માલિશ કરવાથી પણ દુખાવામાં રાહત મળે છે. 

5. જો કમરના દુખાવા હોય તો સરસવના તેલમાં થોડી હીંગ , અજમો , લસણ મિક્સ કરી ગર્મ કરીને કમર પર લગાવો પિંડલીઓમાં દુખાવો હોય તો માલિશ કરવી . 

6. નવજાત બાળકો અને પ્રસૂતા બન્નેની આલિશ સરસવના તેલથી કરવી ખૂબ સારું રહે છે. સરસવના તેલથી માલિશ કર્યા પછી નહાવાથી બાળકને શરદીનો ખતરો નહી રહે છે. 

7. ત્વચાના રોગોમાં પણ સરસવના તેલ લાભદાયક રહે છે .આ તેલમાં આકડાના પાંદળા અને થોડી હળદર મિક્સ કરી ગરમ કરી લગાવાથી દાદ , હંજવાળ વગેરેના ખતમ થઈ જાય છે. 
 
8. જો ચેહરા પર ખીલ , કરચલીઓ હોય તો સરસવના તેલ મોટા કામની વસ્તુ છે સરસવના તેલથી માલિશ કરવાથી શરીર પર કરચલીઓ નહી પડતી. 
 
9. સરસવના તેલમાં થોડા હિના પાઉડર મિક્સ કરી થોડી વરા ઉકાળીને ચાળીને વાળમાં લગાવવાથી વાળ ખરતા ઓછા થઈ જાય છે. 

10. સરસવના તેલથી માલિશ કરતા લોહી વધે છે. શરીરમાં ચુસ્તી-સ્ફૂર્તિ આવે છે. આથી શારીરિક થાક પણ દૂર થાય છે. 
 
11. દાંત અને મસૂડા પર સરસવના તેલમાં મીઠું મિક્સ કરી ઘસવાથી દાંત મજબૂત બને છે. સાથે જ મસૂડાથી લોહી આવવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. 
 
12. પગના તળે સરસવના તેલની માલિશ કરીને સૂવો. આંખની કમજોરી દૂર થઈ જશે.