શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : મંગળવાર, 27 જાન્યુઆરી 2015 (14:26 IST)

ખીલથી લઈને માથાના દુખાવા સુધી ,ત્રિફલા ચૂર્ણના આ છે 10 મોટા ફાયદા

પેટ ખરાબ હોય કે પછી એસિડિટી ,ઘરમાં સામાન્યત: ઉપયોગ થતું ત્રિફલા ચૂર્ણના આ ફાયદા જાણી તમે ચોંકાવી જશો. જાણો ત્રિફલા ચૂર્ણના 10 મોટા ફાયદા

health

*ઘણીવાર મેટાબોલિજ્મની ગડબડના કારણે માથામાં દુખાવો થાય છે.આવા માથાના દુખાવા માટે આનું સેવન લાભકારી છે. 
 
*ત્રિફલામાં એંટી ઓક્સીડેંટની માત્રા વધારે છે જે શરીરના મેટાબૉલિજમને યોગ્ય કરવાના હિસાબે લાભકારી છે.આ કારણીના સેવનથી એજિંગની પ્રક્રિયાને ધીમું કરવામાં મદદ મળે છે. 
 
*પાચન સંબંધી સમસ્યાઓના ઉપચારમાં ત્રિફલાના ઉપયોગ લેક્સાટિવના રીતે કરાય છે. આ લિવરને સક્રિય રાખી અને ગેસ્ટ્રો ઈંટેંસ્ટાઈનલ ટ્રેકને પીએચ લેવલને સામાન્ય રાખવામાં ફાયદાકારી છે. 
 
*શોધમાં જાણયું કે એના સેવનથી કેટલાક ખાસ રીતના કેંસરના રોકથામની વાત પણ માનવામાં આવી છે.પણ એના માટે અત્યાર સુધી અમારી પાસે ભરપૂર સાક્ષ્ય નથી. 
 
*શરીરમાં બ્લ્ડ સેલ્સની માત્રા વધારવા માટે ત્રિફલાનો સેવન લાભકારી છે. અનીમિયાના રોગમાં એનું સેવન મદદગાર છે. 
 
*ત્રિફલાના સેવનથી લોહીથી ટોકસિન દૂર થાય છે અને ત્વચાના ડાઘ અને ખીલની સમસ્યાઓ નહી થાય છે. 
 
*ડાયબિટીજના દર્દીઓ માટે ત્રિફલાનો સેવન લાભકારી છે. આ પૈક્રિયાજને સક્રિય રાખએ છે અને લોહીમાં ગ્લૂકોજને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. 
 
*સાઈનસ અને શ્વાસ સંબંધી સમસ્યાઓઅને દર્દીઓ માટે ત્રિફલાનો સેવન લાભકારી છે. આ મ્યુકસમાં રહેલ બેક્ટીરિયાથી લડવામાં મદદ કરે છે. 
 
*ત્રિફલાના સેવન શરીરમાં સંક્રમણથી લડવામાં મદદ કરે છે અને ટેપ વાર્મને દૂર કરવામાં મદદગાર છે.