શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 13 નવેમ્બર 2016 (11:32 IST)

પાકિસ્તાનમાં સૂફી દરગાહમાં વિસ્ફોટથી 52ની મૌત , ISISએ લી જવાબદારી

પાકિસ્તાનના અશાંત બ્લૂચિસ્તાન પ્રાંતની એક મશહૂર સૂફી દરગાહમાં આત્મઘાતી હમલામાં મહિલાઓ અને બાળકો સાથે ઓછા થી ઓછા 52 લોકોની મૌત થઈ ગઈ અને 100 થી વધારી ઘાયલ થઈ ગયા. આતંકી ગુટ આઈએસ એ દાવો કર્યું કે હમલાને એમને અંજામ આપ્યું છે. 
આ વિસ્ફોટ પ્રાંતના દુરસ્થ ખુજદાર જિલ્લાના હબ ક્ષેત્રમાં સ્થિત સૂફી દરગાહ શાહ નૂરાનીમાં આ સમયે થયું ત્યારે ત્યાં સૂફી નૃત્ય ‘ધમાલ’ ચાલી રહ્યું હતું અને ત્યાં મોટી સંખ્યામાં જાયરીન હતા. બચાવ અધિકારીએ જણાવ્યા કે વિસ્ફોટમાં ઓછામાં ઓછા 52 લોકો મૃત્ય અને 100 થી વધારે ઘાયલ થયા છે.