શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 16 નવેમ્બર 2016 (16:02 IST)

માલ્યાથી કર્જ નહી વસૂલશે બેંક, SBI એ 63 કર્જદારોના શેષ ડૂબાયેલું માન્યું

ભારતીય સ્ટેટ બેંકએ 63 કર્જદારોને 1016 કરોડ રૂપિયાની શેષ લોને ડૂબેલું માની લીધું છે. આ 63 કર્હદારોમાં શરાબ કારોબારી વિજ્યા માલ્યા પણ શામેળ છે. આ રાશિ 100 લોન ડિફૉલ્ટરો પર શેષ કુળ રાશિના આશરે 80 ટકા છે. માલ્યા પર વિભિન્ન બેંકોના નૌ હજાર કરોડ રૂપિયા શેષ છે એ અત્યારે દેશથી ફરાર છે. 
જે કર્જદારનો લોન ડૂબાયું છે , તેને ટૉપ 20માં કિંગફિશર એયરલાઈંસ (1201 કરોડ) , કેએસ ઑયલ (596 કરોડ), સૂર્યા  ફાર્મા(526 કરોડ) , જીઈટી પાવર( 400કરોડ) , અને સાઈ ઈંફો સિસ્ટમ 376 કરોડ) છે આમ  કહેવું છે કે આ એક કામર્શિયલ નિર્ણય છે અને એમના મોદી સરકારના નોટબંદીથી કોઈ સંબંધ નથી. ભારતીય સ્ટેટ બેંકની મુખ્ય અરૂધંતિ ભટ્ટાચાર્યએ ઈંડિયા ટુડે ગ્રુપથી કહ્યું કે આ ડૂબાયેલું નહી ગણાય તેણે એ ખાતામાં નાખીશ જે ખાતાના એકાઉંટસ અંડર કલેકશન કહેવાય છે. 
 
SBI એ 63 ડિફૉલ્ટરોના આખું કર્જ મૂકી દીધા છે.