રેડિએશન દ્વારા શરીરને નુકશાન
1)
ત્વચા - શરીરના વાળની જડોમાં પહોંચે છે અને ત્વચાનુ કેંસર થવાનુ સંકટ 2)
આંખો - કૈટરેક્ટ થઈ શકે છે 3)
ગ્રથિ - રેડિયોએક્ટિવ આયોડિનને કારણે ખરાબ થઈ શકે છે 4)
ફેફસા - ફેફસા ખરાબ થઈ શકે છે સ્તન કેંસર થઈ શકે છે. 5)
પેટ - આંતરડાને નુકશાન પહોંચે છે અને લોહીની ઉલ્ટીઓ થઈ શકે છે. 6)
પ્રજનન - પ્રજનન ક્ષમતા પ્રભાવિત થાય છે. 7)
શ્વેત કોશિકા - શ્વેત લોહી કોશિકાઓ એકદમ ઓછી થઈ જાય છે. 8)
મેરુરજ્જા - ખરાબ થઈ શકે છે અને લ્યુકિમિયા થઈ શકે છે. ઓછી માત્રામાં રેડિએશનનુ સંકટ તાવ, વાળ ખરવા, ઉલ્ટીઓ અને ડાયેરિયા થવો.