પાંચમીવાર મુખ્યમંત્રી તરીકે સોગંદ લીધા , 28 મંત્રીઓને પણ લીધા શપથ
આવક કરતા વધારે સંપત્તિના કેસમાં કર્ણાટક હાઈકોર્ટ તરફથી ફરી એકવાર રાહત મળ્યાના 11 મા દિવસે જયલલિતાએ ફરી એકવાર તમિલનાડુનું મુખ્યમંત્રી પદ સંભાળી લીધું છે . શનિવારે સવારે 11 મદ્રાસ યુનિવર્સિટી ઓડિટોરિયમમાં જયલલિતા મુખ્યમંત્રી પદ માટે શપથ લીધા . તમિલનાડુની મુખ્યમંત્રી તરીકે તેઓ પાંચમી વખત શપથ લીધા છે. તેમની સાથે તેમના 28 પણ શપથ લીધા છે.
તેમના આ શપથ સમ્ારોહમાં સાઉથના સુપરટાર રજનીકાંત સહિત અનેક ટોચના ફિલ્મ કલાકારોએ હાજરી આપી હતી. અને હજારો સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.