શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શનિવાર, 15 સપ્ટેમ્બર 2018 (12:02 IST)

હેલ્થ કેર -યોનિમાર્ગની ખંજવાળ,બળતરા અને સોજો

હેલ્થ કેર -યોનિમાર્ગની ખંજવાળ,બળતરા અને સોજો

* આમળાનો રસ 20 ગ્રામ, 10 ગ્રામ મધ,5 ગ્રામ મિશ્રીને મિક્સ કરી  મિશ્રણ બનાવવુ, પછી એ પીવાથી યોનિમાર્ગમાં થતી બળતરા સમાપ્ત થાય છે . 
 
* આમળાના  રસમાં ખાંડ નાખી 1 દિવસ સવારે અને એક દિવસ સાંજે પ્રયોગ કરવાથી યોનિમાર્ગમાં થતી બળતરા ઓછી કરવામાં મદદ મળે છે. 
 
* આમળાનો ભુક્કો કરી એનું ચૂરણ  10 ગ્રામ  અને 10 ગ્રામ મિશ્રી મિક્સ કરી 1 દિવસ સવારે અને સાંજે ખોરાક લેવાથી યોનિમાં થતી બળતરામાં રાહત મળે છે. 
 
* જે  સ્ત્રીને  જનન માર્ગમાં ખંજવાળ , બળતરા હોય તેણે આમળાના રસનુ મધ સાથે સેવન કરતા લાભ થાય છે.