મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: મંગળવાર, 2 જુલાઈ 2019 (10:49 IST)

આજે રાત્રે લાગશે 2019નુ બીજુ સૂર્ય ગ્રહણ, જાણો ભારતીય પર શુ પડશે પ્રભાવ

હિન્દુ પંચાગ મુજબ આજે 2 જુલાઈને અષાઢ અમાવસ્યા છે. તેને ભોમવતી અમાવસ્યા કહેવામાં આવે છે. આજે વર્ષનુ બીજુ સૂર્ય ગ્રહણ લાગવાનુ છે. જે લગભગ 4 કલાક 55 મિનિટ સુધી રહેવાનુ છે. રાત્રે લગબહ્ગ 11.25થી ગ્રહણ શરૂ થશે અને 3 જુલાઈની સવારે 3.20 વાગ્યા સુધી તેનો પ્રભાવ રહેશે.  ભારતીય સમય મુજબ ગ્રહણ રાત્રે લાગવાનુ છે. તેથી ભારતમાં દેખાશે નહી. અને સૂતકનો પ્રભાવ પણ નહી લીગે. તેથી આ દરમિયાન કોઈપણ પ્રકારના વિચાર કરવાની જરૂર નથી. તે પહેલા 2019નુ પ્રથમ સૂર્ય ગ્રહણ 6 જાન્યુઆરીએ લાગ્યુ હતુ.  આજનુ ગ્રહણ ફક્ત દક્ષિણી પ્રશાંત મહાસાગર અને દક્ષિણી અમેરિકામાં દેખાશે. ન્યુઝીલેંડના તટ પર પણ આ દેખાશે.  ન્યુઝીલેંડના તટ પર પણ આ દેખાશે. વર્ષનુ ત્રીજુ અને અંતિમ સૂર્યગ્રહણ 26 ડિસેમ્બરના રોજ લાગશે. જેને બહરતમા જોઈ શકાશે અને તેનુ સૂતક પણ માન્ય રહેશે. આ ગ્રહણ વલયકાર રહેશે. 
 
- વૈજ્ઞાનિક મુજબ ગ્રહણ લાગવુ એ એક ખગોળીય ઘટના છે. જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્રમાં આવે છે તો એ સમયે પૃથ્વી પર સૂર્ય પ્રકાશ દેખાતો નથી. આ ભૌગોલિક ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. 
 
- ગુડલક માટે ભગવાન વિષ્ણુ પર 15 બત્તીઓનો દીવો કરો 
 
- નિસંતાન્ન દંપત્તિ વિસ્ઝ્ણુ મંદિરમાં પપૈયુ અર્પિત કરે 
 
- પિતૃદોષથથી મુક્તિ માટે શ્રીહરિ વિષ્ણુ પર ચઢાવેલ સતનજા  પક્ષીઓને ખવડાવે 
 
- કોઈપણ પ્રકારના નુકશાનથી બચવા માટે સૂર્યદેવ પર 12 મસૂરના દાણા અર્પિત કરો 
 
- ધન લાભ માટે સૂર્યદેવ પર ચઢાવેલ તાંબાનો ટુકડો ગલ્લા અથવા વર્કપ્લેસમાં મુકો 
 
- લવ લાઈફમાં સફળતા માટે સૂર્યદેવ પર સહેદ રંગનુ ફુલ ચઢાવો.