શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 5 મે 2019 (07:58 IST)

કેબમાં બેસી હતી ત્રણ સવારી, ડ્રાઈવરએ ડીએનડી પુલથી લગાવી યમુનમાં છલાંગ

સનલાઈટ કોલોની ક્ષેત્રમાં શુક્રવારે મોડી રાત્રે ડીએનડી પુલ પર કાર રોકીને કેબ ડ્રાઈઅવરએ યમુનામાં છલાંગ લગાવી નાખી. ઘટનાના સમયે કેબમાં કૉલ સેંટરની ત્રણ સવારીઓ બેસી હતી. શનિવાર દિવસભર ચાલ્યા રેસ્ક્લૂ ઑપરેશનના સમયે કેબ ચાલક દિનેશ (30)ના સુરાગ નહી મળ્યું. પોલીસ અધિકારીઓનો કહેવું છે કે રવિવારને પણ તેની શોધ કરાશે. 
 
પોલીસ પ્રમાણે દિનેશ પરિવારની સાથે ગાજિયાબાદ ક્ષેત્રમા રહે છે અને નોએડાના એક કૉલે સેંટરમાં કેબ ચલાવે છે. શુક્રવાર રાત્રે તે કેવમાં ત્રણ સવારીને લઈને નોએડાથી દક્ષિણ દિલ્લી માટે નિકળ્યું હતું. લધુશંકાઈ વાત કરી ડીએનડીના યમુના પુલ પર તેને કેબ રોકી નાખી. 
 
તેનાથી પહેલા કોઈ સમજી શકે દિનેશએ યમુનામાં કૂદ લગાવી નાખી. કેબમાં બેસી સવારીઓએ રાત્રે એક વાગ્યે પોલીસને કેસની સૂચના આપી. પોલીસએ દિનેશનીએ શોધ કરી પણ તેનો ખબર નહી પડયું. અહી બોટ ક્લ્બ ઈંચાર્જ હરીશ આઠ ગોતાખોરની સાથે શનિવારે ઘટનાસ્થળ પર પહોંચા અને દિનેશની શોધ કરવાના પ્રયાસ કર્યા પણ અત્યારે સુધી કોઈ ખબર નહી પડી.