0
ગરદન કાળી થઈ ગઈ હોય તો આ એક વસ્તુની મદદથી સાફ કરો
શુક્રવાર,માર્ચ 29, 2024
0
1
Pressure Cooker- કુકરમાંથી પાણી નીકળે તો શું કરવું? સીટી ન આવે ત્યારે? સીટી ન આવે ત્યારે , જો વરાળ લીક થવા લાગે તો શું કરવું રબરના ઢાંકણને ઢાંકણમાંથી જુદો કરો અને તેને ઠંડા પાણીમાં એકવાર રાખો અને પછી તેને લગાવીને તેનો ઉપયોગ કરો. કુકર
1
2
Wall Stains removing tips- દીવાલ પર ઘણી વાર ડાઘ લાગી જાય છે. જો તમે પણ આ ડાઘને સાફ કરવા ઈચ્છો છો તો કેટલાક સરળ ટિપ્સની મદદ લેવી જોઈએ
2
3
ડાયાબિટીસમાં જવનુ સત્તુ - ડાયાબિટીસમાં શુગર મેટાબોલિજ્મને ઝડપી કરવુ ખૂબ જરૂરી છે નહી તો ઈંસુલિન વધવા માંડે છે. આવામાં આ વસ્તુનુ સત્તુ પીવુ ડાયાબિટીસમાં મદદરૂપ છે. આવો જાણીએ કેવી રીતે.
3
4
જો તમારુ ડાયેટ યોગ્ય હશે તો તમે સહેલાઈથી તમારુ વજન ઓછુ કરી શકો છો. ચાલો તમને બતાવીએ કે વજન ઓછુ કરવા માટે તમારો બ્રેકફાસ્ટ કેવો હોવો જોઈએ જેથી તમારા વધતા વજન પર કંટ્રોલ કરી શકો.
4
5
જો તમને શેજવાન રાઈસ પસંદ છે તો આ મુંબઈ સ્ટાઈલ તવા પુલાવ પણ જરૂર ભાવશે. તેને બાફેલા ભાત કે બચેલા ભાત, શાકભાજી અને પાવભાજી મસાલાથી બનાવાય છે.
5
6
ચિપ્સ, કુરકુરે જેવા બજારમાં મળતા અનેક પેકેટ બંધ ફુડ્સ બાળકોની પસંદગીની વસ્તુ હોય છે. ઘરમાંથી બહાર નીકળતા જ સૌથી પહેલા પેકેટ બંધ ચિપ્સની માંગ કરે છે. અનેકવાર માતાપિતા પણ બાળકોને ઘરમાં ચિપ્સના પેકેટ લાવી આપે છે
6
7
how to clean fan- પંખાની સફાઈ કરવા માટે સૌથી પહેલા એક મિક્સ તૈયાર કરવું.
તેના માટે તમને એક કપ પાણી લઈને તેમાં એક થી બે ચમચી શેપૂ નાખવુ છે.
7
8
જો તમે પણ ફ્લાઈટ દ્વારા મુસાફરી કરવા ઈચ્છો છો. પછી તમારે ફરીથી આ બાબતોનું ધ્યાન રાખવું પડશે. ફ્લાઈટમાં તમે કયો સામાન લઈ જઈ શકો છો?
8
9
10
tips for using straightener
10
11
આ દાળને પેટ માટે સુપાચ્ય ખોરાક કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે ફેટી લીવર ( moong dal nu pani peeva na fayda for fatty liver) ના દર્દીઓ તેનું સેવન કરે છે, ત્યારે તેઓ ઘણી સમસ્યાઓથી બચી જાય છે.
11
12
ટીસીએ ટ્રેનમાં મુસાફરોને ફાટેલું પર્સ બતાવ્યું અને પૂછ્યું કે આ પર્સ કોનું છે, તો એક વૃદ્ધે કહ્યું કે તે મારું છે, ટીસીએ તેને કહ્યું કે તેમાં ભગવાનની તસવીર છે...
12
13
ભારતના વીર સપૂતોમાંથી એક શ્રીમંત છત્રપતિ શિવાજી મહારજ વિશે બધા લોકો જાણે છે. ઘણા લોકો તેમને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે તો કેટલાક લોકોએ તેમને મરાઠા ગૌરવ કહે છે
13
14
બનાવવાની રીત
- સૌથી પહેલા ગોળ 2 કપ પાણી લઈ તેને 2 કલાક પલાળી ઓગાળી લો ને ગોળનું પાણી તૈયાર કરી લો.
- ઘઉંના લોટમાં ગરમ કરીને ઘીનું મોણ અને તલ નાખી બરાબર મિક્સ કરો
14
15
શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ પુણે નજીક આવેલા શિવનેરી કિલ્લામાં થયો હતો.
15
16
1. સારી સંગઠન શક્તિ- શિવાજીએ વેચાયેલા મરાઠાઓને એક્ત્ર કરી તેમની શક્તિને એકજુટ કરી એક મહાન મરાઠા રાજ્યની સ્થાપના કરી.
16
17
છત્રપતિ શિવાજી મહારાજના વિશે બધા લોકો જાણે છે. તે ભારતના વીર સપૂતોમાંથી એક હતા. ઘણા લોકોએ તેમને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે. તો કેટલાક લોકો તેમને મરાઠા ગૌરવ, જ્યારે કે તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક હતા.
17
18
સ્મૂધી બનાવવા માટે તમામ પ્રકારના ફળોને ધોઈ લો અને તેની છાલટા કાપી સમારી લો.
18
19
ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે ઈસા મસીહે પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસા મસીહને જે દિવસે શૂળી પર લટકાવ્યા હતા અને તેમણે પ્રાણ ત્યજી દીધા હતા બાઈબલ મુજબ એ દિવસ શુક્રવાર મતલબ ...
19