મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 12 જુલાઈ 2018 (15:40 IST)

Vastu Gujarati - વાસ્તુ પ્રમાણે પૂજા ઘરમાં રાખો 9 વાતોનું ધ્યાન

આપણા દરેકના ઘરમાં પૂજાઘર તો હોય જ છે.  પણ જો આ પૂજા ઘર વાસ્તુ પ્રમાણે હોય તો શુભ ફળ આપે છે અને પૂજા દ્વારા જ નસીબ પણ ઉઘડી જાય છે. પૂજામાં વાસ્તુ દોષ હોય તો નસીબની હોવા છતા પણ સુખ શાંતિ મળતા નથી. તેથી વાસ્તુ મુજબ પૂજા ઘરમાં કેટલીક વિશેષ વાતોનુ ધ્યાન રાખવુ જરૂરી છે