મંગળવાર, 22 એપ્રિલ 2025

કર્ક - ચરિત્રની વિશેષતા

કર્ક રાશીના ચરિત્રના મુખ્‍ય લક્ષણો - વધારે સંવેદનશીલ, ભાવનાત્‍મકરૂપથી અસુરક્ષિત તથા વિચાર ન કરવા વાળા, સહજવૃતિના, એકાગ્ર નથી થતા, મા બનવાના અને માતૃત્વની ઇચ્‍છા રાખનાર, વંશવાદી, આગ્રહ‍શીલ, ચરિત્ર વિકાસના લક્ષણો - દયાળુ, કરૂણામય, બીજાનું પાલન-પોષણ કરનાર, ભાવનાઓને શાંત કરનાર, ભાવનાઓ પર કાબુ રાખનાર, માનસિક અભિપ્રાય દ્વારા સહજ વૃતિને નિયંત્રિત કરનાર, વધારે પ્રમાણમાં ચેતનાવસ્‍થાને સ્‍વીકાર કરવો. અંતઃ કરણના લક્ષણ - જીવ વિજ્ઞાન તથા માનવ નિર્મિત ભેદને સમાપ્ત કરવાનું કામ કરવું, લોકોને સહાય કરવાના હેતુથી જનસાધારણની ચેતના સાથે જોડાવું, માનવતાના સમુહદાય સાથે સંબંધ હોવાની જાગરૂક્તા, સામાન્‍ય વ્‍યક્તિ, સર્વનો ઉદભવ એક સરખો છે. પોતની ઓળખ થવી. શારીરિક જીવનની ભ્રામક પ્રકૃતિની જાણકારી હોવી.
biodata-maker

દૈનિક જન્માક્ષર

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3  અસરકારક ટિપ્સ
વાળ કાળા કરવા એ એક સામાન્ય સમસ્યા બની જાય છે, ખાસ કરીને જેમ જેમ આપણી ઉંમર થાય છે. જો કે, ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ ...

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે  થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર
અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ખાર સ્થિત મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના ...

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત,  એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો છે. ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું ...

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો
આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ મંગળવારે પાર્ટીનું કૈપેન ગીત લોન્ચ ...

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા
આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. તમારા વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. ત્વચાની ...

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે ...

Mangalwar Upay:  હંમેશા કોઈ વાતનો રહે છે  ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર
Mangalwar Ke Upay: મંગળવારે આ ઉપાયોનું પાલન કરવાથી હનુમાનજીની કૃપાથી બધી બાધાઓ દૂર થાય ...

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના ...

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ
યાત્રા થઈ શકે છે. ગુસ્‍સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્‍પત્‍ય ...

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર ...

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય
Chandrama Upay: દરેક દિવસ એક ગ્રહનુ સ્વરૂપ હોય છે. નક્ષગ્ત્ર જ્યોતિષમાં સૂર્ય અને ...

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે ...

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય
Varuthini Ekadashi Kab Hai : વરુથિની એકાદશી વૈશાખ કૃષ્ણ એકાદશી તિથિને ઉજવાય છે. સૌભાગ્ય ...

મૃત્‍યુ પછી બારમાની વિધિ

મૃત્‍યુ પછી બારમાની વિધિ
હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર, મૃત્યુ પછી 12 દિવસ સુધી શોક મનાવવામાં આવે છે. બાર દિવસનો આ ...