0
26 મી જાન્યુઆરી શાયરી/ Republic day wishes in gujarati,
સોમવાર,જાન્યુઆરી 20, 2025
0
1
રવિવાર,જાન્યુઆરી 19, 2025
મહારાણા પ્રતાપ (Maharana Pratap) એકમાત્ર એવા રાજપૂત હતા જેમણે ક્યારે પણ કોઈપણ સ્વરૂપે અકબરની ગુલામી સ્વીકાર કરી નહોતી અને તેમણે ક્યારેય અકબર(Akbar)ને તેમણે હરાવવાની તક પણ આપી નહોતી. તેમને જ કારણે અકબરનુ મેવાડ જીતવાનુ સપનુ સપનુ જ રહી ગયુ.
1
2
શુક્રવાર,જાન્યુઆરી 17, 2025
મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ
હલ્દીઘાટી વિશે જાણો જ્યાં અકબર અને મહારાણા પ્રતાપ આવ્યા હતા.
2
3
ગુરુવાર,જાન્યુઆરી 16, 2025
Maharana Pratap Essay- હિંદુ પંચાગના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ જયેષ્ઠ મહીનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર થયો હતો. તેમજ અંગ્રેજી કેલેંડરના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540માં રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો
3
4
ગુરુવાર,જાન્યુઆરી 16, 2025
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે.
4
5
સોમવાર,જાન્યુઆરી 13, 2025
Makar Sankranti 2025 Wishes (મકર સંક્રાંતિની વિશિષ, હાર્દિક શુભકામના):મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે. આવામાં તમારા સગા સંબંધી અને મિત્રોને ખાસ અંદાજમાં તહેવારની શુભેચ્છા આપવી
5
6
રવિવાર,જાન્યુઆરી 12, 2025
ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ આ વિશ્વાસ વ્યકત કર્યો હતો. સ્વામી વિવેકાનંદ પોતે જ યુવાન હતા. તેમનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં યુવાવસ્થાના આદર્શને આપણી સમક્ષ ...
6
7
રવિવાર,જાન્યુઆરી 12, 2025
1. એકવાર અમેરિકાની મુલાકાત દરમિયાન સ્વામી વિવેકાનંદ એક પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં, તેણે કેટલાક છોકરાઓને લક્ષ્ય રાખતા જોયા પરંતુ તેમાંથી કોઈ પણ લક્ષ્યને યોગ્ય રીતે ફટકારવામાં સક્ષમ ન હતું
7
8
શનિવાર,જાન્યુઆરી 11, 2025
૧૯મી સદીમાં, ભારતમાં બ્રિટિશ શાસનનું વર્ચસ્વ હતું અને દુનિયા આપણને નિમ્નકક્ષાના છીએ એ દ્રષ્ટિએ જોતી હતી. તે સમયે, ભારત માતાએ ૧૨ જાન્યુઆરી ૧૮૬૩ ના રોજ એક એવા પુત્રને જન્મ આપ્યો, જેણે ફક્ત ભારતના લોકોનું જ નહીં પરંતુ સમગ્ર માનવતાનું ગૌરવ વધાર્યું.
8
9
શનિવાર,જાન્યુઆરી 11, 2025
આપણે શાંતિ માટે એટલી જ બહાદુરીથી લડવું જોઈએ જેટલું આપણે યુદ્ધમાં લડીએ છીએ.
- જો આપણે આંતરિક રીતે મજબૂત હોઈએ અને આપણા દેશમાંથી ગરીબી અને બેરોજગારી દૂર કરીએ તો જ આપણે વિશ્વમાં સન્માન મેળવી શકીએ.
9
10
શુક્રવાર,જાન્યુઆરી 10, 2025
સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા ખાતે શિમલા પાલ્લીમાં થયો હતો અને તેમનું નામ નરેન્દ્રનાથ દત્ત પાડવામાં આવ્યુ હતું. તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇ કોર્ટમાં એટર્ની હતા. તેમની ગણના એક ઉદાર વ્યક્તિ તરીકે થતી હતી અને ...
10
11
શુક્રવાર,જાન્યુઆરી 10, 2025
વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati
11
12
રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રધાનામંત્રી લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરે છે. સાથે જ ઇન્ડિયા ગેટ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય સૈનિકો પોતાનું શોર્ય અને બહાદુરી બતાવે છે. ...
12
13
શુક્રવાર,જાન્યુઆરી 3, 2025
સાવિત્રીબાઈ ફુલેનો જન્મ 03 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલા નાયગાંવ નામના નાના ગામમાં થયો હતો. માત્ર 9 વર્ષની ઉંમરે તેમના લગ્ન પૂણેના રહેવાસી જ્યોતિબા ફુલે સાથે થયા.
13
14
શુક્રવાર,જાન્યુઆરી 3, 2025
Savitribai Phule Quotes Gujarati : સાવિત્રીબાઈ ફુલે કહેતા હતા કે સ્ત્રી ફક્ત ઘરમા અને ખેતરમાં કામ કરવા માટે નથી બની, જાણો સાવિત્રીબાઈ ફુલેના અણમોલ વિચાર
14
15
ગુરુવાર,જાન્યુઆરી 2, 2025
માતા એ કોઈપણ વ્યક્તિના જીવનમાં પ્રથમ, શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ અને સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે કારણ કે તેના જેટલું સાચું અને વાસ્તવિક કોઈ હોઈ શકે નહીં
15
16
મંગળવાર,ડિસેમ્બર 31, 2024
દયાનંદ સરસ્વતી વિશે માહિતી
12 ફેબ્રુઆરી 1824 ના રોજ ગુજરાત પ્રાંતના કાઠિયાવાડ પ્રદેશના રાજકોટ જિલ્લાના એક નાનકડા ગામ ટંકારામાં કરશનજી તિવારી અને માતા યશોદા બાઈને ત્યાં જન્મ. તેમનું બાળપણનું નામ મૂળશંકર હતું.
16
17
Ratan Tata quotes- રતન ટાટાના 10 પ્રેરણાત્મક વિચારો
રતન ટાટાના આ 10 અવતરણો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે, તમને સફળતા અપાવશે..
17
18
ગુરુવાર,ડિસેમ્બર 26, 2024
વીર બાળ દિવસ 26 ડિસેમ્બર ના દિવસે વીર બાળ દિવસ ઉજવાય છે
વીર બાલ દિવસ, આ રીતે 2 બાળકોને દિવાલમાં જીવતા દફનાવવામાં આવ્યા હતા,. વીર બાલ દિવસ
18
19
શુક્રવાર,ડિસેમ્બર 20, 2024
'બદલો' લેવાની નહિ
'બદલાવ' લાવવાનો
વિચાર રાખો
સમજદાર વ્યક્તિ 'એ નથી'
જે 'ઈંટનો જવાબ
પત્થર'થી આપે
19