શનિવાર, 20 એપ્રિલ 2024
0

સમૃદ્ધિ અને પૈસો મેળવવા સૂર્યને ગળ્યુ પાણી ચઢાવો

સોમવાર,મે 1, 2017
0
1
હાથોની રેખાઓમાં જીવનનો દરેક રાઝ છૂપાએલો છે પરંતુ આ રાઝને એ જ જાણી શકે જે હાથની રેખા વાંચી શકતો હોય. રેખા વાંચનારાઓથી તમે કોઇ રાઝ છૂપાવી શકતાં નથી. તે રેખા જોઇને સમજી જાય છે કે આ વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી છે કે નહીં. તેનું વૈવાહિક જીવન સારુ રહેશે ...
1
2
નવા વરસ 2012માં સૂર્ય,પૃથ્વી અને ચંન્દ્રમાની ત્રીમૂર્તિ દુનિયાને ગ્રહણનાં ચાર રોમાંચક દૃશ્ય દેખાડશે. આ સિવાય એક ખગોળીય ઘટના દરમિયાન શુક્ર ધીરે-ધીરે કોઇ બોલની માફક સૂર્યની સામેથી ગુજરતો માલુમ પડશે. જોકે આ ચાર ગ્રહણોમાંથી ભારતમાં માત્ર એક જ દેખાશે ...
2
3

દુનિયાભરમાં ગ્રહણની અસર પડશે

બુધવાર,ડિસેમ્બર 7, 2011
વર્ષ 2011ના છેલ્લા ચંદ્રગ્રહણના દિવસે બનતા યોગની વિશેષ અસર દુનિયાભરમાં પડશે. ગ્રહણના પ્રભાવથી દેશ-વિદેશમાં જે પણ જનઆંદોલન ચાલી રહ્યુ છે, તેમા ઝડપ આવશે. સાથે જ દેશના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ભૂકંપ અને દક્ષિણી વિસ્તારોમાં સામૂહિક પ્રકોપની અસર પડવાની ...
3
4
તમારો જન્મ કોઈપણ વર્ષમાં ડિસેમ્બર મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના આળસુ છો. તમારામાં ખુદને લઈને એક પ્રકારનુ અભિમાન હોય છે. બીજા પર નિર્ભર રહેવાની પ્રવૃત્તિ રહેવાને કારણે તમે ઘરના લોકો સાથે વિવાદ કરતા રહો છો. ઘર અને બહાર બધા ...
4
4
5
આજના ભૌતિકવાદી અને જાગૃત સમાજમાં પતિ-પત્ની બંને ભણેલા-ગણેલા હોય છે અને બધા જ પોતના અધિકારો અને કર્તવ્યો પ્રત્યે સજાગ હોય છે પરંતુ સામાન્ય સમજની ઉણપને લીધે કે વૈચારિક મતભેદને લીધે મનભેદ થવા લાગે છે. શિક્ષિત હોવાને લીધે સાર્વજનિક રૂપે તો લડાઈ કરી નથી ...
5
6
ખગ્રાસ સૂર્યગ્રહણ 25 નવેમ્બરના રોજ આવી રહ્યુ છે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં નહી જોવા મળે. આફ્રિકા, હિન્દ મહાસાગર અને ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં જ આ જોવા મળશે.
6
7
આજે મતલબ 16 નવેમ્બરના રોજ જન્મેલ બાળક કે બાળકીનો મૂલાંક 7 રહેશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિવાળુ હોય છે. આ અંક વરુણ ગ્રહથી સંચાલિત થાય છે. અ દિવસે જ અન્મેલ બાલક ઉદાલ દિલનુ હોય છે. તેની પ્રવૃત્તિ જળ જેવી હોય છે. જે રીતે જળ ...
7
8
શુક્રવાર તારીખ 11.11.11 ને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને હજારો લોકોએ આ દિવસે પ્રસૂતિ, લગ્ન જેવા શુભ કાર્ય માટે હોસ્પિટલ કે અન્ય સ્થળો પર બુકિંગ કરી દીધુ છે. તો જનાબ આપ આજે શુ કરી રહ્યા છો ? કારણ કે બીજીવાર આ તારીખ સો વર્ષ પછી જ આવશે કોઈપણ પ્રકારનું ...
8
8
9
સો વર્ષમાં એકવાર આવનારો આજનો દુર્લભ દિવસ 11.11.11 એક અદ્દભૂત સંયોગ છે. આજનો દિવસ પતિ-પત્ની માટે સામાન્ય રહેશે. નોકરિયાતો માટે શુભ સમાચાર લઈને આવશે. પ્રમોશન, વેતન વૃદ્ધિના શુભ સમાચાર લાવશે વેપારીઓ માટે આજનો દિવસ શુભ માનવામાં આવી રહ્યો છે. આજે જે લોકો ...
9
10
ટ્રિપલ ઈલેવન મતલ 11.11.11 (11 નવેમ્બર 2011)ને યાદગાર બનાવવા માટે લવ મેરેજ પર જોર આપવામાં આવી રહ્યુ છે. આ દિવસે રાજધાનીમાંથી લગભગ 70 કપલ પરિણઁય સૂત્રમાં બંધાશે એવા સમાચાર છે. એ માટે આર્ય સમાજ સહિત લગ્ન કરનારી અન્ય સંસ્થાઓમાં નોંધણી પણ શરૂ થઈ ગઈ છે. ...
10
11
હજારો વર્ષ પછી 11 એકડાંનો અદ્દભૂત સંયોગ બની રહ્યો છે. 11 નવેમ્બરના રોજ એક સમય એવો પણ આવશે જયરે 12 વાર એક પંક્તિમાં 1 અંક જોવા મળશે. જ્યોતિષમાં એકનું વિશેષ મહત્વ છે, કારણ કે એક અંકનો સ્વામી સૂર્યદેવ છે, જ્યારે કે તેનો મૂળાંકનો સ્વામી ચંદ્રદેવ છે.
11
12
આ વર્ષે લોકોના ચર્ચાનો વિષય બનેલ છ એકડાવાળી તારીખ 11.11.11 વાસ્તુ મુજબ શુભ છે. આ વર્ષે 11 નવેમ્બરના રોજ આવનારી તિથિ બિઝનેસ અને રોકાણ માટે યોગ્ય માનવામાં આવી રહી છે. પંડિતોના કહેવા મુજબ આંકાડા જ્યોતિષ કહે છે કે 11.11.11 ને મળીને 6 અંકનો યોગ બને છે, ...
12
13
આ વખતે ધનતેરસના ચાર દિવસ પહેલા 20 ઓક્ટોબર(ગુરૂવાર)એ ગુરૂ-પુષ્ય નક્ષત્ર અમૃત યોગ ખુશીઓનો સંદેશ લઈને આવી રહ્યો છે. 20 ઓક્ટોબરના રોજ અભિજીત મુહુર્તમાં વેપાર જગત મટે ધનવર્ષાનો પૂર્ણ યોગ આવી રહ્યા છે. જ્યોતિષિઓનું માનીએ તો 27 નક્ષત્રોમાંથી મહત્વપૂર્ણ ...
13
14
ધનતેરસના પાંચ દિવસ પહેલા 20 ઓક્ટોબરના રોજ પુષ્ય નક્ષત્ર આવી રહ્યુ છે. જેનો સમય સવારે સવારે 10:46 કલાકથી પ્રારંભ થશે અને ત્યાર બાદ સંપુર્ણ દિવસ અને રાત્રીના ૮.૪૯ વાગ્યા દરમ્યાંન આ યોગ રહેશે. આ સમયગાળામાં સોનું-ચાંદી અને પ્રોપર્ટી ખરીદવા માટે ...
14
15
દરેક કાર્યની શરૂઆત આપને શ્રી ગણેશજીની પૂજાથી જ કરીએ છીએ. આવુ કરવાથી દરેક શુભ કામ સફળ થાય છે. ભગવાન શિવ દ્વારા ગણેશજીને સૌથી પહેલા પૂજવાનુ વરદાન મળ્યુ છે. તેથી દરેક મંગળ અને શુભ કાર્યોમાં ગણેશજીની આરાધના અને તેમના પ્રતિક ચિન્હોનુ પૂજન કરવામાં આવે છે ...
15
16
જો તમે કોઈ પણ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં જન્મ્યા છો તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે દિલના અત્યંત ઉદાર છો, પરંતુ એક વિચિત્ર પ્રકારની સનક તમારી અંદર જોવા મળે છે. તમે પોતાની જાતને એટલો પ્રેમ કરો છો કે કોઈ થોડુ પણ તમને કંઈક વિરુદ્ધમાં કહે તો તમે ભડકી જાવ ...
16
17
તમારો જન્મ દિવસ કોઈપણ વર્ષના ઓગસ્ટ મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે એક નંબરના કંજૂસ છો. તમે એકદમ ટેલેંટેડ અને મની માઈંડેડ છો. તમે જેટલા સજ્જન દેખાવ છો ..માફ કરજો.. એટલા છો નહી. તમે શામ.. દામ..દંડની નીતિને મારનારાઓમાંથી છો. લોકોનુ ભલુ પણ ...
17
18
તમારો જન્મ કોઈપણ વર્ષે જુલાઈમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમને સમજવા ખૂબ કપરું કામ છે. તમે અત્યંત રહસ્યવાદી અને મૂડી સ્વભાવના છો. તમે ક્યારે એકદમ ખુશ થઈ જાવ છો અને ક્યારે તમારા મગજનો પારો ચઢી જાય છે, એ તમને પોતાને ખબર નથી પડતી.
18
19
1 જુલાઈના રોજ આંશિક સૂર્યગ્રહણ છે, જે ભારતમાં જોવા નહી મળે. પરંતુ ખગોળીય ઘટના સાથે જોડાયેલ રોમાંચને તારામંડળ અને અન્ય ઉપગ્રહોથી જોઈ શકાશે. દેશની સામાન્ય જનતા દિવસે થનારા આ રોમાંચને જોવાથી ચૂકી જશે.
19