0

હાર્દિક પટેલ વિરમગામથી ચૂંટણી લડશે? અમિત શાહ સાથે કરી મુલાકાત

શુક્રવાર,ઑક્ટોબર 28, 2022
0
1
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. ત્રણ દિવસ માટે નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિયા આજે શરૂ થઈ છે. ભાજપની આ સેન્સ પ્રક્રિયા દરમિયાન ક્યાંક નોન સેન્સ તો ક્યાંક સેન્સ જોવા ...
1
2
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 27 અને 28 ઓક્ટોબર, 2022ના રોજ હરિયાણાના સૂરજકુંડ ખાતે રાજ્યોના 'ગૃહ મંત્રીઓની ચિંતન શિબિર'ની અધ્યક્ષતા કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 ઓક્ટોબર, 2022ના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા ચિંતન શિબિરને સંબોધન કરશે.
2
3
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. હવે વોટ બેંક એકઠી કરવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આ કડીમાં આમ આદમી પાર્ટી (AAP) ગુરુવારે એટલે કે આજથી ફરી પ્રચાર શરૂ કરશે. આગામી દિવસોમાં રાજ્યભરની રેલીઓમાં અનેક રાષ્ટ્રીય અને સ્થાનિક ...
3
4
દિવાળીની રાત્રે છાટકા બનીને અમદાવાદના પોશ વિસ્તારમાં આતંક મચાવનારા નબીરાઓને અમદાવાદ પોલીસે પાઠ ભણાવ્યો છે અને તમામ નબીરાઓને કાયદાનું ભાન કરાવ્યુ છે જે કદાચ હવે આગામી સમયમાં કાયદો વ્યવસ્થાનું ઉલ્લંઘન કરતા પહેલા સૌ વખત વિચારશે.
4
4
5
પાટીદાર આંદોલનને કારણે ચર્ચામાં આવેલી રેશ્મા પટેલ ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાશે. રેશ્મા પટેલે ગોંડલના રહેવાસી ચિંતન સોજીત્રાને પોતાનો જીવન સાથી બનાવવાનું નક્કી કર્યું છે. પોતાની રીંગ સેરેમનીની તસવીરો પોસ્ટ કરતા રેશ્માએ લખ્યું કે હું મારી સરનેમ ...
5
6
સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના માનગઢ ધામની મુલાકાત લેશે, જે દરમિયાન તેઓ આદિવાસી ભીલ સમાજના 'નાયકો'ને શ્રદ્ધાંજલિ આપશે.
6
7
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં "નશીલા દ્રવ્યોની દાણચોરી અને રાષ્ટ્રીય સુરક્ષા" પર એક ઉચ્ચ સ્તરીય પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં ગોવા, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કેન્દ્ર શાસિત પ્રદેશો ...
7
8
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી વર્ષો સુધી દેશ-વિદેશના તમામ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં દિપોત્સવી પર્વે લાખો ભક્તો ચોપડા પૂજન વિધિમાં જોડાતા હતા. એ જ શૃંખલામાં વર્તમાન ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી દેશ-વિદેશના ...
8
8
9
ગુજરાતના વડોદરા શહેરમાં દિવાળીની રાત્રે કોમી હિંસા ફાટી નીકળી હતી. આ દરમિયાન ઘર્ષણ થયું હતું. પોલીસે મંગળવાર સવાર સુધી 19 તોફાનીઓની અટકાયત કરી છે. પોલીસ તોફાનીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં સોમવારે રાત્રે અથડામણ થઈ હતી. ...
9
10
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે ઉત્તર ગુજરાતના જિલ્લાના ભાજપના નેતાઓ સાથે બેઠક યોજી હતી અને આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. પાર્ટીના કાર્યકર્તાઓના જણાવ્યા અનુસાર, અમિત શાહે આ બેઠક બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરની મેડિકલ ...
10
11
ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડે તે પહેલા રાજ્ય સરકારે 17 IPS અધિકારીઓની બદલી કરી છે. અધિક મુખ્ય સચિવ (ગૃહ) રાજ કુમારે એક આદેશ દ્વારા IPS પિયુષ પટેલને સુરત-રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે નિયુક્ત ...
11
12
સશસ્ત્ર દળો સાથે દિવાળી વિતાવવાની તેમની પરંપરાને જાળવી રાખીને, પ્રધાનમંત્રીએ આ દિવાળી કારગિલમાં દળો સાથે વિતાવી હતી. બહાદુર જવાનોને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કારગિલની ધરતી પ્રત્યેનો આદર તેમને હંમેશા સશસ્ત્ર દળોના વીર સપૂતો અને ...
12
13
વડોદરાઃ ગુજરાતના વડોદરામાં દિવાળીની રાત્રે તાડો સમુદાય વચ્ચે કોઈ મુદ્દે અથડામણ થઈ હતી. આ પછી બંને પક્ષો વચ્ચે હંગામો એટલો વધી ગયો કે જોત જોતામાં પથ્થરમારો શરૂ થઈ ગયો. આ દરમિયાન અનેક દુકાનો અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
13
14
ગુજરાત સરકારના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે ટ્રાફિક નિયમોના ભંગ બદલ રાજ્યમાં 21થી 27 ઑક્ટોબર દરમિયાન કોઈ દંડ નહીં થાય.
14
15
સેફ દિવાલી સેફ સુરત કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દિવાળી પર્વને લઈ આજથી 27 તારીખ સુધી ગુજરાતમાં ટ્રાફિક પોલીસ કોઈની પાસેથી દંડ ઉઘરાવશે નહીં.આજથી દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે શહેરમાં ચોરી લૂંટ જેવી ...
15
16
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ છઠ્ઠી યાદીમાં 20 ઉમેદવારો જાહેર કરીને કુલ 73 ઉમેદવારોની જાહેરાત કરી છે. ત્યારે હવે કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ઉમેદવારોની પસંદગી માટે ...
16
17
રાજ્યમાં એકતરફ તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. તો બીજી તરફ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે સુરત સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા એક ડિમોલિશનની એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પોલીસ ...
17
18
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત ર૦૭૯ના પ્રારંભ દિવસે તારીખ ૨૬ ઓક્ટોબર, બુધવાર સવારે ૭:૦૦ કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિરના દર્શન કરી નૂતન વર્ષનો પ્રારંભ કરશે અને ૦૭:૩૦ વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિરમાં દર્શનપુજા માટે જશે.
18
19
રાજ્યના ઓ.બી.એમ.બોટધારક માછીમારોને કેરોસીન સહાય યોજના હેઠળ સરકાર દ્વારા પ્રતિ લીટર રૂ.૨૫/- લેખે પ્રતિ માસ મહત્તમ ૧૫૦ લીટર તથા વાર્ષિક ૧૪૭૨ લીટર કેરોસીનના જથ્થાની મર્યાદામાં કેરોસીન સહાય આપવામાં આવતી હતી. નાના માછીમારોની ઘણા સમયથી સરકાર સમક્ષ હાલમાં ...
19