બુધવાર, 24 એપ્રિલ 2024
0

બાળકોમાં નાની ઉંમરે જ ચશ્મા આવી જવાના પ્રમાણમાં છેલ્લા બે વર્ષમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો

સોમવાર,મે 23, 2022
0
1
ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ગયો છે. કાળઝાળ ગરમીથી હવે થોડા દિવસોમાં રાહત મળશે તેવું હવામાન વિભાગ દ્વારા પણ કહેવાયું છે. બીજી તરફ સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે ઉનાળામાં ગરમીનો પારો 47 ડિગ્રી જેટલો થતાં પાણીનો જથ્થો ખુટી પડ્યો છે
1
2
રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાં રાહત મળી છે. પાલનપુર,તો આ તરફ અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતોમાં ચિંતા છે.જો કે હાલ તો લોકોને ગરમીથી રાહત ...
2
3
ડાયાબિટીસના મુખ્ય લક્ષણો Symptoms of diabetes - વજનમાં ઘટાડો.ખૂબ જ વધારે તરસ લાગવીઅતિશય ભૂખ, તરસ અને પેશાબ. - થાક, વાછરડામાં દુખાવો. - વારંવાર ચેપ અથવા વિલંબિત ઘા હીલિંગ. - કળતર, નિષ્ક્રિયતા આવે છે અથવા હાથપગમાં બળતરા. - નપુંસકતા.
3
4
કરજણના એક મહિલાની લગ્નના 8 દિવસમાં જ હત્યા કર્યાના સમાઅચારથી ચકચાર મચી ગઈ. કરજણના મોટી કોરલ ગામે મૃતક મહિલાના ગયા રવિવારે જ લગ્ન થયા હતા. આ અંગે સામે આવેલી વિગત અનુસાર મૃતક મહિલા લગ્ન પ્રસંગમાં પોતાના પિયર આવેલા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી ...
4
4
5
રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં મહિલાએ કરી આત્મહત્યા- જ્યાં મુકેશ અને મૃતક મહિલા નયનાબેનને પ્રેમ સંબંધ હોવાની શંકાએ નયનાબેનને કાલે સાંજે 6-7 વાગ્યાના સમયે બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી.
5
6
12 રૂપિયામાં 2 લાખનો વીમો - તમે પણ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના નો હિસ્સો બનવા માંગો છો? તો આ યોજનામાં માત્ર 12 રૂપિયામાં 2 લાખ સુધીનો વીમો મળે છે.
6
7
ગાંધીનગર જિલ્લાના કલોલની એક જીઆઈડીસીની એક ફાર્મા કંપનીમાં આગ લાગવાની ઘટના ઘટી છે. સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર હાલમાં ફાયર બ્રિગેડનાં દસ વાહનો ઘટનાસ્થળે હાજર છે અને આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
7
8
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી લૂંટેરી દુલ્હનની ટોળકી સક્રીય બની હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરમાંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેનાથી સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી જવા પામી છે.
8
8
9
દીકરાની ફી ભરવા પિતાએ 26મી એપ્રિલએ કરી હત્યાનો ભેદ ઉકેલાયો. કચ્છ -ભુજની આ ઘટના માં પિતાએ દીકરાની ફી ભરવા માટે આધેડને (મૃતક મનસુખભાઇ) હત્યા કરી સોનાના દાગીના લૂટ્યા પછી તેને ગિરવી રાખીને દીકરાની ફી ભરી.
9
10
રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાં રાહત મળી છે. પાલનપુર,તો આ તરફ અચાનક વાતાવરણમાં આવેલા પલટાથી ખેડૂતોમાં ચિંતા છે.જો કે હાલ તો લોકોને ગરમીથી રાહત ...
10
11
વડગામના સમશેરપુરા ગામમાં બુધવારે રાત્રી દરમિયાન ત્રાટકેલી ચંદન ટોળકીએ 6 ખેડૂતના ખેતરમાંથી કુલ 13 ચંદનના વૃક્ષ કાપી ચોરી કરી હતી. રાત્રિના સુમારે આવેલા શખ્સો રૂપિયા 4 લાખના ચાર નંગ ચંદનના વૃક્ષની ચોરી કરી ગયા હતા.
11
12
: જમ્મુ-કાશ્મીરના રામબનમાં ગુરુવારે એક નિર્માણાધીન સુરંગ તૂટી પડતાં કાટમાળ નીચે દટાયેલા 10 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર આ ટનલનો એક ભાગ તૂટી ગયો હતો અને તેમાં 10 મજૂરો ફસાઈ ગયા હતા. પોલીસ, આર્મી અને રાજ્ય અને ...
12
13
હળવદમાં GIDCમાં મીઠાના કારખાનામાં 18 મે ના રોજ અચાનક જ દીવાલ ધરાશાયી થતાં નાસભાગ મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં 12 શ્રમિકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્યારે હવે અમદાવાદથી દિવાલ ધરાશાયી થતાં બે વ્યક્તિના મોતના સમાચાર પ્રાપ્ત થયા છે.
13
14
રાજ્યમાં એક તરફ ચોમાસું વહેલાં આવશે તેવી આગાહી વચ્ચે હવામાન વિભાગે હવે ગરમીને લઇને વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, 'રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં ગરમીનો પારો 2થી 3 ડિગ્રી ઘટી શકે છે. દક્ષિણ ગુજરાતમાં બે ...
14
15
વડોદરા સહિત રાજ્યભરમાં સાયબર માફિયાઓના શિકાર થયાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરાના વેપારીએ ક્રેડિટ કાર્ડના પોઇન્ટ જોવા માટે ગુગલ પરથી નંબર મેળવી કોલ કરતા રૂપિયા 75 હજાર ગુમાવવાનો વખત આવ્યો છે. આ બનાવ અંગે વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ...
15
16
MS યુનિવર્સિટી અનેક વાર વિવાદમાં આવતી રહેતી હોય છે. કારણ કે તાજેતરમાં જ MS યુનિ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટી હિન્દુ દેવી દેવતાઓના અશોભનીય કટાઉટ ડિસ્પ્લે કરાયા બાદ ABVP, હિન્દુ સંગઠનો અને ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓ વચ્ચે મોટી બબાલ થઇ હતી.
16
17
બિહારના 16 જિલ્લામાં તોફાન અને વીજળી પડવાથી 33 લોકોના મોત થયા છે. પીએમ મોદીએ બિહારમાં વાવાઝોડાના કારણે થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે. PM એ ટ્વિટ કર્યું કે ભગવાન મૃતકોના પરિવારને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે. તે જ સમયે, રાજ્યના મુખ્યમંત્રી નીતિશ ...
17
18
અરવલ્લી જિલ્લામાં ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મોત થયુ હતું. મળતી જાણકારી અનુસાર, અરવલ્લીના મોડાસા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ભીષણ આગ લાગતા તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
18
19
અરવલ્લી જિલ્લામાં ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મોત થયુ હતું. મળતી જાણકારી અનુસાર, અરવલ્લીના મોડાસા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ભીષણ આગ લાગતા તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
19