0

ચૂંટણી પહેલા કોંગ્રેસમાં દંગલઃ ધારાસભ્ય સંજય સોલંકી ઉપર હુમલો થયો

બુધવાર,નવેમ્બર 2, 2022
0
1
આગામી બે દિવસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોઈપણ સમયે જાહેર થઈ શકે છે. મોરબી હોનારતને પગલે એક દિવસના રાજ્ય વ્યાપી રાજકીય શોક જાહેર થયો હોવાથી પ્રદેશ ભાજપે ઉમેદવારો નક્કી કરવા માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક આજથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ...
1
2
ઝૂલતા પુલની દુર્ઘટનામાં FSL રિપોર્ટમાં મોટો ધડાકો છે. જે મુજબ બ્રિજના કેબલ કાટ ખાયેલા અને નબળા હતા. રિપેરીંગના નામે માત્ર પ્લેટફોર્મ જ બદલાયું હતું. આ અંગે પોલીસ અધિકારીએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું છે. હાલ કોર્ટે પકડાયેલા 9 પૈકી પાંચ શખ્સને જેલ હવાલે ...
2
3
મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોરબી સતત બે દિવસ ખડે પગે હાજર રહી સતત માર્ગદર્શન અને અંગત દેખરેખ હેઠળ રાહત-બચાવ કામગીરી કરાવી છે. રવિવારે સાંજે મોરબી શહેરનો ઐતિહાસિક ઝૂલતો પૂલ તૂટી જવાની દુર્ઘટનાની જાણ થતા જ ...
3
4
રવિવારે મોરબી ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર ગુજરાત અને અનેક સ્થળેથી સૌ કોઈ ઝુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્તો પ્રત્યે સહાનુભૂતિ અને સંવેદના વહાવી રહ્યા છે.
4
4
5
વેસ્ટર્ન રેલ્વેની આરપીએફ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોની મદદ કરવા અને ખાસ કરીને સંભાળ અને સુરક્ષાની જરૂરિયાતવાળા મહિલાઓ અને બાળકોને મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક અનોખા કિસ્સામાં, 29 ઓક્ટોબર, 2022 ના રોજ, પશ્ચિમ રેલવેના RPF કર્મચારીઓએ બે ...
5
6
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાતને લઈને સસ્પેન્સ યથાવત છે. મોરબી દુર્ઘટના બાદ ચૂંટણી પંચના વર્તુળમાં ભારે ચર્ચા ચાલી રહી છે કે શું 5 નવેમ્બરે જાહેરાત થશે કે પછી ચૂંટણીની તારીખો હજુ થોડા મહિનાઓ માટે મોકૂફ રહેશે? અત્યારે બધાની નજર કમિશનના ...
6
7
મોરબીની મચ્છુ નદી પરનો પુલ તૂટ્યો, એની થોડી જ વારમાં અમે દોરડું લઈને આવી ગયા અને નદીમાંથી 15 મૃતદેહોને બાંધીને બહાર કાઢ્યા.' મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ તૂટવાની દુર્ઘટના ઘટી એ સ્થળથી થોડે જ દૂર રહેતા રમેશભાઈ જિલરિયાના આ શબ્દો છે.
7
8
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીના દુર્ઘટનાગ્રસ્ત થયેલા ઝુલતા પુલની આજે મુલાકાત લીધી હતી. વડાપ્રધાનએ પુલ તૂટ્યા બાદ મચ્છુ નદીમાં ચાલી રહેલી રાહત-બચાવની કામગીરીનું જાત નિરીક્ષણ કરતા સમીક્ષા કરી હતી. વડાપ્રધાનએ આ હોનારત જ્યાં બની હતી તે પુલની ...
8
8
9
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુલ દુર્ઘટનામાં ઘાયલ લોકોના ખબર પૂછવા મંગળવારે મોરબી આવી પહોંચ્યા હતા. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેમણે ઇજાગ્રસ્ત પાંચ યુવકો તેમજ એક યુવતીના હાલચાલ પૂછ્યા હતા અને તેમની સારવાર વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી
9
10
મોરબીમાં સિવિલ હોસ્પિટલની રાતોરાત કાયાપલટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તે પીડિતો સાથે મુલાકાત કરશે જેઓ પુલ પડ્યાની ભયાવહ દુર્ઘટનામાં બચી ગયા છે. હોસ્પિટલનુ આ રીતે રંગરોગાન કરવાની વિપક્ષી દળોએ આકરી ટીકા કરી છે.
10
11
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળશે. કારણ કે આ વખતે ચૂંટણીમાં પરચમ લહેરાવવા ભાજપ-કોંગ્રેસ સહિત AAPએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ...
11
12
જણાવીએ કે રવિવારની સાંજે ગુજરાતના મોરબીમાં કેબલ બ્રિઝ તૂટી જવાની મોટી દુર્ઘટના થઈ હતી. ઘટનામાં 130થી વધારે લોકોની મોત થઈ ગઈ છે. દુર્ઘટના પછી પીએમ મોદીએ તરત જ ગુજરાતના સીએમથી વાત કરી જાણકારી લીધી હતી અને રાહત-બચાવ કાર્યના વિશે નિર્દેશ આપવામાં આવ્યા ...
12
13
મોરબી પુલ દુર્ઘટનામાં 134 નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ ગયો. અનેક પરિવારો તબાહ થઈ ગયા. આંસુ થીજી જાય અને હૈયુ ધબકારો ચૂકી જાય તેવી આ ઘટનામાં હવે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે ઝૂલતા પુલના સમારકામની જવાબદારી જે ઓરેવા ગ્રૂપને સોંપાઈ હતી
13
14
પ્રધાનમંત્રી 1 નવેમ્બર, 2022ના રોજ એટલે કે આજે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના માનગઢની મુલાકાત લઈ રહ્યા છે, જ્યાં તેઓ ભીલ આદિવાસીઓની એક સભાને સંબોધન કરવાના છે.
14
15
ગુજરાતના મોરબીમાં રવિવારે સાંજે મચ્છુ નદી પરનો કેબલ બ્રિજ તૂટી જવાને કારણે એક કરૂણ અકસ્માત સર્જાયો હતો. જેમાં 132થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે ઘણા લોકો ગુમ થયા હતા. આ પુલ ઘણા વર્ષો જૂનો છે અને પાંચ દિવસ પહેલા પુલનું નવીનીકરણ કર્યા બાદ તેને ...
15
16
હાલમાં તહેવારની સિઝન ચાલી રહી છે. તહેવારમાં રજાઓ માણવા લોકો પરિવાર સાથે ટુરિસ્ટ પ્લેસ પર ફરવા નિકળી પડે છે. તાજેતરમાં રવિવારે સર્જાયેલી મોરબીની દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ક્ષમતા કરતાં વધુ લોકો મોરબીના ઝૂલતા બ્રિજ પડી પહોંચી ...
16
17
Morbi Live: મોરબી અકસ્માતના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. નોંધનીય છે કે ગુજરાતના મોરબીમાં કેબલ બ્રિજ ધરાશાયી થવાના કારણે થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. ઘણા લોકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર ...
17
18
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના બનાસકાંઠામાં આવેલા થરાદમાં રૂ. 8000 કરોડથી વધુના મૂલ્યની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ અહીં ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે ટીપ્પણી કરી હતી, કે ગઇકાલે મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનાના કારણે ...
18
19
મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મોરબી સતત બે દિવસ ખડે પગે હાજર રહી સતત માર્ગદર્શન અને અંગત દેખરેખ હેઠળ રાહત-બચાવ કામગીરી કરાવી છે. રવિવારે સાંજે મોરબી શહેરનો ઐતિહાસિક ઝૂલતો પૂલ તૂટી જવાની દુર્ઘટનાની જાણ થતા જ ...
19