શુક્રવાર, 29 માર્ચ 2024
0

પ્રજાસત્તાક નિમિત્તે બોલીવુડનો સંદેશ

શુક્રવાર,જાન્યુઆરી 20, 2017
0
1

આકાશ ખુલ્લુ છે પણ...!

મંગળવાર,જાન્યુઆરી 27, 2009
વિશ્વના નકશા પર ભારત એક મોટો લોકતાંત્રિક દેશ છે. ધર્મ, જાતિ, સમાજ સહિત વિવિધ બાબતે સ્વાતંત્ર્ય બક્ષતા આ દેશનું બંધારણ સૌ કોઇને પ્રભાવિત કરે એવું છે. પરંતુ આપણી કમનસીબી છે કે આપણા ધુરંધર નેતાઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ છટક બારીઓ દ્વારા ધાર્યા ખેલ પાડે છે ...
1
2

રાષ્ટ્રધ્વજને બાઅદમ સલામી

મંગળવાર,જાન્યુઆરી 27, 2009
રાજયપાલ શ્રી પંડિત નવલકિશોર શર્માએ 60મા પ્રજાસત્તાક પર્વે પંચમહાલ જિલ્લાના મુખ્‍ય મથક ગોધરા ખાતે ફુલગુલાબી પ્રભાતે ધરતી પરથી રાષ્‍ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને રાષ્‍ટ્રગીતની ધૂન સાથે લહેરાવ્‍યો હતો. રાજયકક્ષાના આ ઘ્‍વજવંદન કાર્યક્રમમાં ...
2
3

હા મૈ ભારત હુ

રવિવાર,જાન્યુઆરી 25, 2009
મૈ હસતા હુ, મૈ ગાતા હુ, ઈદ ઔર દિવાલી મનાતા હુ, વૈશાખી પર ભાંગડા પાતા હુ, ક્રિસમસ પર જીંગલ બેલ જીંગલ બેલ ભી ગાતા હુ, મૈ ગર્વ સે શીશ ઉઠાતા હુ, જબ ચંદ્ર પર પૈર જમાતા હુ, મૈ ખુશ હોતા ઈતરાતા હુ, જબ તાજ કો સેવન વંડર મે પાતા હુ...
3
4

ભારતીય ગણતંત્રનો પ્રારંભ

શનિવાર,જાન્યુઆરી 24, 2009
ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 26મી જાન્યુઆરી 1950ના દિવસે 50 તોપોની સલામી આપ્યા બાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને 59 વર્ષ પહેલાં ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની ઘોષણા કરી હતી. અંગ્રેજોના શાસનકાળથી છુટકારો મેળવ્યાં બાદ આપણો દેશ ...
4
4
5

રાજ્‍યનું ધ્‍વજવંદન ગોધરા ખાતે

શનિવાર,જાન્યુઆરી 24, 2009
પ્રજાસત્તાક પર્વે રાજ્‍યકક્ષાનો ધ્‍વજવંદન સમારોહ ગોધરા ખાતે યોજાશે. મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં ગુજરાતના રાજ્‍યપાલશ્રી ર6મી જાન્‍યુઆરીએ સવારે 9-00 કલાકે રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવીને સલામી આપશે. રાજ્‍યના અન્‍ય જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના ધ્‍વજવંદન ...
5
6

ભારત એક લોકતાંત્રિક ગણરાજ્ય

શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
ભારતનું સંવિધાન ભારતને એક સાર્વભૌમિક, સમાજવાદી ગણરાજ્યની ઓળખ આપે છે. ભારત એક લોકતાંત્રિક ગણરાજ્ય છે. ભારત સંયુક્ત સંસદીય પ્રતિનિધિ લોકતાંત્રિક રાજ્યની રાજનીતિ ધરાવે છે. જેમાં પ્રધાનમંત્રી દેશની સરકારના પ્રમુખ છે. શાસન અને સત્તા સરકાર અને સંસદના બંને ...
6
7

ભારતનું સંવિધાન

શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે. ભારતનુ સંવિધાન સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ પસાર થયુ અને 26 ...
7
8

આઝાદી અધૂરી છે....

શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
આઝાદી હજુ અધૂરી છે સપના પૂરા થવા બાકી છે રાંચીની શપથ પણ ક્યા પૂરી થઈ છે
8
8
9

ગાંધી અને ગાંધીગીરી

શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
ગાંધીજીને ભલે આજે લોકો ભૂલી રહ્યા હોય પરંતુ તેમના વિચારો આજે મોટાભાગના લોકોને ગમે છે. તેમના આદર્શો, તેમની વાતોને પોતાના જીવનમાં અપનાવવી એ સરળ વાત નથી. ગાંધી કે વ્યક્તિ નથી વિચાર છે. એ વ્યક્તિ જેના વિશે કહેવાય છે કે તેઓ પૂર્ણત: ક્રાતિકારી હતા અને ...
9
10
વર્ષનુ પ્રથમ સૂર્યગ્રહણ 26 જાન્યુઆરીએ થશે. કંકણાકાર ગ્રહણ દરમિયાન સૂર્યના કિનારે થનારી ક્લય(રિંગ) અદ્દભૂત છટા વિખેરશે. આ ગ્રહણ દેશના દક્ષિણ અને પૂર્વ ભાગમાં જોવા મળશે.
10
11
પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ આ ગણતંત્ર દિવસ પર જર્મન નિર્મિત બીએમડબલ્યૂ કારમાં જોવા મળશે. આવુ દેશમાં વધી રહેલ આતંકવાદના ભયને કારણે કરવામાં આવી રહ્યુ છે. સરકારે ખૂબ જ સુરક્ષિત રીતે તૈયાર કરવામાં આવેલ બીએમડબલ્યૂ એક્સ સીરિઝની પંદર કારો ખરીદી છે. ચાર ...
11
12

રાષ્ટ્રીય પ્રતીકો

શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
દરેક દેશને પોતાની ઓળખ સમો એક રાષ્ટ્રધ્વજ હોય છે. આ ઉપરાંત વિવિધ ઓળખ તેના અન્ય પ્રતિકોમાં સમાયેલી હોય છે. રાષ્ટ્રના ગૌરવ સમો તિરંગો આપણો રાષ્ટ્રધ્વજ છે. આ ઉપરાંત પણ ઘણા ચિહ્નો છે જે આપણી અનોખી ઓળખ છે.તો આવો જાણીએ આપણા રાષ્ટ્રીય પ્રતિકોને....
12
13

જન ગન મન અધિનાયક...

શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્‍દ્રનાથ ટાગોર રચિત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યું છે. આ ગીત પ્રથમ વાર ડિસેમ્‍બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયું હતું. અધીકૃત રીતે રાષ્ટ્રગીતને ...
13
14

વંદે માતરમ્....વંદે માતરમ્ !!!

શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
'વંદે માતરમ્' એ માત્ર ગીતના શબ્દો નથી. આ શબ્દો કાને અથડાતાની સાથે જ ગમે તેવા દેશવાસીના મનમાં રાષ્ટ્રભક્તિનો સાગર ઉછળી ઉઠે છે. પરંતુ આઝાદ ભારતના આ સમયમાં 'વંદે માતરમ્'ને લઇને ઘણા વિવાદો ઊભા થઇ ગયા છે. લેખક તેમજ પ્રશાસનિક અધિકારી મનોજકુમાર શ્રીવાસ્તવે ...
14
15

નવિન ઝિંદાલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ !

શુક્રવાર,જાન્યુઆરી 23, 2009
આઝાદીના વર્ષો બાદ પણ દેશની જનતા માટે રાષ્ટ્રધ્વજ હાથવેંત દુર રહ્યો હતો. છ વર્ષ અગાઉ રાષ્ટ્રીય તહેવારો સિવાય આમ જનતા માટે રાષ્ટ્રધ્વજ ફરકાવવો પ્રતિબંધિત હતો. માત્ર સરકારી કચેરીઓ અને સરકારી ભવનો માટે જ છુટછાટ હતી. પરંતુ નવિન ઝિંદાલ નામના એક રાષ્ટ્ર ...
15