ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: શનિવાર, 21 સપ્ટેમ્બર 2019 (14:32 IST)

તમારી પત્નીમાં છે આ ગુણ તો તમે છો ભાગ્યશાળી..

પતિ પત્નીનુ બંધન પરસ્પર સમજણ અને વિશ્વાસનો સંબંધ ધરાવે છે. પત્ની જો સૌભાગ્યશાળી હોય છે તો પતિનુ જીવન ખુશહાલ બની જાય છે. આજે અમે તમને કેટલીક એવી ટેવવાળી યુવતીઓ વિશે બતાવી રહ્યા છે જે પતિ માટે સૌભાગ્યશાળી માનવામાં અવે છે. ગરુડ પુરાણમાં મહિલાઓના કેટલાક એવા ગુણો વિશે વર્ણન કર્યુ છે જે પુરૂષ માટે ભાગ્યશાળી માનવામાં આવે છે તો ચાલો જાણીએ કેવી આદતો વાળી સ્ત્રીઓ હો છે ભાગ્યશાળી