મંગળવાર, 19 માર્ચ 2024
0

ગુરૂ અરજન દેવ : શહીદોના સરતાજ

સોમવાર,જૂન 29, 2009
0
1

ગુરૂ અંગદદેવજી

સોમવાર,મે 11, 2009
ગુરૂ અંગદદેવજીનો જન્મ 31 માર્ચ, સન 1504માં મતેદી સંરા જેલ્લા ફીરોજપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ ફેરૂમલજી અને પૂજ્ય માતાજીનું નામ દય કૌરજી હતું. તેમના નાનપણનું નામ ભાઈ લહીણા હતું. તેમના વિવાહ સન 1519માં માતા ખીવીજી સાથે
1
2

નાનક ઉત્તમ નીચ ન કોઈ

શુક્રવાર,એપ્રિલ 17, 2009
શ્રી ગુરૂનાનક દેવજીનું આગમન એવા યુગમાં થયું હતુ જે દેશનો સૌથી અંધારીયો યુગ હતો. તેમનો જન્મ 1469માં લાહોરથી 30 મીલ દૂર દક્ષિણ-પશ્ચિમમાં તલબંડી રાયભોય નામના સ્થાને થયો હતો જે હવે પાકિસ્તાનમાં છે. ત્યાર બાદ ગુરૂજીના સન્માનમાં
2
3

કંઈ ખાસ છે ગુરૂ ગોવિંદસિંહજી

શનિવાર,જાન્યુઆરી 31, 2009
તેમના જીવન વિશે કંઈ પણ લખવા જઈએ તો તે સમજમાં નથી આવતું કે તેમના જીવનના કયા પહેલું વિશે લખીયે. જો તેમને એક પુત્રના રૂપમાં જોઈએ તો તેમના જેવો કોઈ પુત્ર નથી જેમણે હિંદુ ધર્મની રક્ષા માટે પોતાના પિતાને શહીદ થવા માટે આગ્રહ કર્યો.
3
4

હિન્દની ચાદર ગુરૂ તેગબહાદુરજી

મંગળવાર,ડિસેમ્બર 9, 2008
ગુરૂ તેગબહાદુરજી શીખોના નવમા ગુરૂ છે. ઔરંગજેબના સામ્રાજ્ય વખતની વાત છે. તેના દરબારની અંદર એક પંડિત આવીને ગીતાના શ્લોક સંભળાવતો અને તેનો અર્થ સંભળાવતો. પરંતુ તે પંડિત ગીતમાંથી અમુક શ્લોક છોડી દેતો હતો...
4
4
5
વિશ્વના ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મુલ્યો, આદર્શો તેમજ સિદ્ધાંતોની રક્ષાના હેતુ પોતાના પ્રાણોની આહુતિ આપનાર ગુરૂ તેગબહાદુર સાહેબનું સ્થાન અદ્વીતીય છે. ધર્મ સ્વતંત્રતાની શરૂઆત શ્રી ગુરૂ નાનકદેવજીએ કરી હતી હતી અને શહીદીની રસ્મ...
5
6

ના કોઈ હિંદુ ના કોઈ મુસલમાન

બુધવાર,નવેમ્બર 12, 2008
ગુરૂ નાનક સાચા અર્થમાં સમંવયવાદી હતાં. તેમણે એક એવા મતની શરૂઆત કરી હતી જેમાં બધા જ ધર્મના કલ્યાણકારી તત્વ હાજર હતાં. તેમના આ નવા મતનો આધાર માનવતા હતો. તેમણે આદર્શ બ્રાહ્મણ, નાથ તેમજ મુસલમાનની
6
7
ગુરૂ નાનકનો જન્મ 20 વૈશાખ સંવત 1526 (15 એપ્રિલ 1466)માં રાયભોઈની તલવંડીમાં થયો હતો. અમુક વિદ્વાનોના મતાનુસાર જન્મ કાર્તિક પુર્ણિમા સંવત 1526 (સન 1466)માં થયો હતો. તેમનો જન્મ એક બેદી (ખત્રી) પરિવારમાં લાહોરથી લગભગ
7
8
વિશ્વના ઈતિહાસમાં ધર્મ તેમજ માનવીય મુલ્યો, આદર્શો તેમજ સિધ્ધાંતોની રક્ષા માટે પ્રાણની આહુતિ આપનારાઓમાં તેગ બહાદુર સાહેબનું નામ અદ્વિતિય છે. 'धरम हेत साका जिनि कीआ/सीस दीआ पर सिरड न दीआ।'...
8
8
9

શીખ ધર્મના દશ ગુરૂ

રવિવાર,જૂન 3, 2007
એકેશ્વરવાદના સિદ્ધાંત પર માનવીય એકતા, વિશ્વ બંધુત્વ અને શાંતિનો સંદેશો પ્રસરાવવો એ તેનો મુખ્ય હેતુ છે. શીખ ધર્મના સિદ્ધાંતો અને શીખ ઈતિહાસની પરંપરાઓ
9