મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (08:09 IST)

Adhik maas 2023 : અધિક માસની પૂનમે ના કરતાં આ ભૂલ, લક્ષ્મી થશે નારાજ

Satyanarayan Bhagwan
અધિક માસ (અધિક માસ 2023)નો મહિનો ઘણી રીતે વિશેષ માનવામાં આવે છે, જેને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે અધિક માસમાં કોઈપણ પ્રકારના શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે.  અધિક મહિનાના ભગવાન વિષ્ણુનું મહત્વ વધારે છે. આ મહિનાની કથા ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન નૃસિંહ અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલી છે. તેથી આ મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ, નૃસિંહ અને કૃષ્ણની પૂજા કરવી જોઈએ.
 
1. ઘરમાં લસણ-ડુંગળીના પ્રયોગ કરવો જોઈએ નહી. 
 
2. અધિક મહિનામાં અપમાનજનક ભાષા, ઘરમાં ઝઘડાઓ, ક્રોધ, અસત્ય બોલવું વગેરે દુષ્કર્મો કરવા જોઈએ નહીં .
 
3. માણસેને નખ , દાઢી અને વાળ ન કાપવા  જોઈએ. 
 
4. માંસ મદિરાના પ્રયોગ કરવો જોઈએ નહી. 
 
5. બ્રહ્મચર્ય તોડશો નહીં એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરો
 
6. અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરશો નહીં. એટલે કે કોઈનું અપમાન કરવું, કોઈનું અપમાન કરવું, કઠોર શબ્દો બોલવા વગેરે કોઈ કામ ન કરવું. 
 
7. શરીર અને ઘરને ગંદુ ન રાખો. ઘરને સાફ રાખો અને નવરાત્રિ દરમિયાન દરરોજ સ્નાન કરો.
 
8. અનાજમાં મીઠું ન લેવું જોઈએ. ઉપવાસની જેમ ઉપવાસ કરો. બન્ને ટાઈમ ખીચડી ખાવાનો કોઈ અર્થ નથી.