ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 9 ઑક્ટોબર 2020 (09:47 IST)

શુક્રવારે રાત્રે કરશો આ ઉપાય તો થઈ જશો માલામાલ

ધન પ્રાપ્તિ માટે ધનની દેવી માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક ઉ଒પાય કરે છે કોઈ સફળ રહે છે તો કોઈ નિષ્ફળ. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તો આ સરળ ઉપાયોમાંથી કોઈ એક ને એકવાર જરૂર કરો. મા તમારી બધી મનોકામના પૂરી કરશે. આ ઉપાયોને શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યાની દરમિયાન જ કરવાનો છે. આ ઉપાય એકદમ એકાંત વાતાવરણમાં કરો