શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 8 ઑક્ટોબર 2018 (09:04 IST)

કફમાં ખૂબ ફાયદાકારી હોય છે શાકર આ રીતે કરો ઉપયોગ

શાકરને રૉક શુગર કે રૉક કેંડીના નામથી પણ ઓળખાય છે. તેમાં રહેલ પોષક તત્વ ખાંસીમાં ખૂબ ફાયદાકારી હોય છે. તેના સેવનથી તરત રાહત મળે છે. 
- ખાંસી થતા પર શાકરને ધીમે-ધીમે ચૂસવું ફાયદાકારી ગણાય છે. 
- આ ગળાની ખરાશને ઓછું કરે છે. 
- રાત્રે સૂતા પહેલા શાકર અને કાળી મરી સમાન માત્રામાં પાઉડર લેવાથી ખાંસીમાં આરામ મળે છે. 
- ખાંસીના સમયે ચામાં શાકર અને કાળી મરી જરૂર નાખવી. 
- માત્ર ખાંસી જ નહી પણ શાકર મોઢાથી આવતી દુર્ગંધને પણ દૂર કરે છે. 
- ખાંસીના સમયે ચામાં શાકર અને કાળી મરી જરૂર નાખવી. 
- શાકરને કાળે મરી પાઉડર અને ઘીની સાથે ખાવાથી ગળાના દુખાવાથી આરામ મળે છે. 
- શાકરના સેવન લોહી વધારવામાં પણ મદદગાર છે.