શું તમે જાણો છો પગ નીચે ડુંગળી મૂકવાથી શું થાય છે..  
                                       
                  
                  				  અમારા શરીર માટે ડુંગળીના યોગદાન કેટલા છે એ તો અમે જાણીએ છે કારણકે આ તમને શાકરૂપે અને સાથે જ રોગને પણ દૂર કરે છે. આથી તમને બધા રોગોથી છુટકારો મળશે કારણકે એમાં ઘણા ગુણ છે જે રોગોથી રાહત આપે છે. 
	
				  
	 
	તેનું ઉપયોગ કેવી રીતે કરવા - તમે ડુંગળીના નાના-નાના ટુકડા કરો પછી એને તમે પગ નીચે બાંધી લો કે મોજામાં રાખી લો. જેથી પગમાં ટ્ચ હોય
				  										
							
																							
									  
	 
	-ડુંગળીના ટુકડાને પગ નીચે મૂકી સૂવાથી તમારા હાર્ટ મજબૂત હોય  છે. (Heart)
	-તેનાથી મૂત્રાશય અને નાની આંતરડીમાં થતી પરેશાનીઓથી છુટ્કારો મળે છે. 
				  
	-તાવમાં પણ તમને ફાયદા મળશે. 
	- કારણકે પગ નીચે બાંધવાથી તેનું  શરીરના અંદર આટલું જોરદાર અસર હોય છે કે  કરંટની રીતે કામ કરે છે. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	- કારણકે અમારા પગ નીચે 7000 તંતિકા તંત્ર હોય છે જે ઘણા અંગોથી સંકળાયેલ છે. ડુંગળીમાં કીટનાશક 
				  																		
											
									  
	ગુણ હોય છે જે કીટાણુઓને મારી નાખે છે.