1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 21 માર્ચ 2024 (12:52 IST)

3 નિર્દોષ લોકો જીવતા બળી ગયા, સિલિન્ડરમાંથી આગ લાગી

રાજસ્થાનના જયપુરમાં મોટી દુર્ઘટના
સિલિન્ડર આગમાં 5 લોકોના મોત
મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ છે

Jaipur news- રાજસ્થાનના જયપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક મકાનમાં લાગેલી આગમાં 5 લોકોના કરૂણ મોત થયા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં ત્રણ બાળકો અને તેમના માતા-પિતાનો સમાવેશ થાય છે.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આગ સૌથી પહેલા ઘરમાં રાખવામાં આવેલા સિલિન્ડરમાં લાગી હતી, ત્યારબાદ આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફોરેન્સિક ટીમે પણ તપાસ શરૂ કરી છે.

Edited By- Monica Sahu