ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Updated : મંગળવાર, 9 ઑક્ટોબર 2018 (14:43 IST)

નવરાત્રી આ છે શુભ મૂહૂર્ત અને તિથિ

શારદીય નવરાત્ર 10 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યા છે. નવ દિવસ સુધી ચાલતી આ પૂજામાં માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરાય છે. હિન્દુ પરંપરા મુજબ આ 10 દિવસોનો ખાસ મહત્વ હોય છે. માં દુર્ગાની પૂજામાં ખાસ પૂજા સ્થળ પર ધ્યાન અપાય છે. 
મા દુર્ગાની સ્થાપનાનું મૂહૂર્ત  
નવરાત્રમાં સૌથી મુખ્ય માતાની ચોકી હોય છે. જે શુભ મૂહૂર્તમાં જ લગવાય છે. માતાની  ચોકી લગાવા માટે ભક્તો પાસે 10 ઓક્ટોબર સવારે 7.45 સુધી છે . પણ સવારે 11. 36 થી બપોરે 12.24 સુધીનો સમય પણ પૂજા અને કળશ સ્થાપના કરી શકાય  છે. કારણ કે આ સમયે અભિજીત મૂહૂર્ત લાગી રહ્યું છે. 
 
નવરાત્રમાં અખંડ દીપનો મહત્વ 
અખંડ દીપ પ્રગટાવવાથી ઘરમાં હમેશા માતા દુર્ગાની કૃપા બની રહે છે. જરૂરી નહી કે દરેક ઘરમાં અખંડ દીપ પ્રગટાવે . અખંડ દીપના કેટલાક નિયમ હોય છે જેને નવરાત્રમાં પાલન કરવું હોય છે. હિન્દુ પરંપરા છે કે જેના ઘરોમાં અખંડ જ્યોત પ્રગટાવે છે તેને જમીન પર સૂવો જોઈએ. 
 
નવરાત્રમાં માતાના 9 રૂપોની પૂજા કરાય છે 
10 ઓક્ટોબર 2018  : માતા શૈલપુત્રીની પૂજા 
11 ઓક્ટોબર 2018  : માતા બ્રહ્મચારિણી  પૂજા  
12 ઓક્ટોબર 2018 : માતાચંદ્રઘટાની પૂજા  
13 ઓક્ટોબર 2018 : માતા કુષ્માંડાની પૂજા  
14 ઓક્ટોબર 2018 : માતા સ્કંન્દમાતાની પૂજા  
15 ઓક્ટોબર 2018 : માતા કાત્યાયનીની પૂજા  
16 ઓક્ટોબર 2018 : માતા કાલરાત્રિની પૂજા  
17 ઓક્ટોબર 2018 : માતા મહાગૌરીની પૂજા  
18 ઓક્ટોબર 2018 : માતા સિદ્ધિદાત્રીની પૂજા  
19 ઓક્ટોબર 2018 : માતા દશમી તિથિની પૂજા  દશેરા