Tantra Mantra - આ ચમત્કારિક લોટો દૂર કરશે તમારી દરેક પરેશાની  (See Video)  
                                       
                  
                  				  લાલ કિતાબમાં દરેક પ્રકારની સમાસ્યા દૂર કરવાના અચૂક  ઉપાય બતાવ્યા છે. મોટાભાગના લોકોને કુંડળી જોયા પછી જ ઉપાય બતાવવામાં આવે છે. 
				  										
							
																							
									  
	 
	એક એવો ઉપાય જેને બધા કરી શકે છે. 
	 
	જો તમારા જીવનમાં કોઈપણ પ્રકારની માનસિક પરેશાની છે તો આ ઉપાય અચૂક છે.  આ ઉપરાંત તેનાથી અન્ય પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે. 
				  
	 
	ઉપાય - 
	 
	- એક તાંબાના લોટામાં પાણી ભરીને તેમા થોડુ લાલ ચંદન નાખીને ભેળવી લો.   
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	- હવે આ લોટાને સૂતી વખતે તમારા માથા પાસે મૂકીને સૂઈ જાવ. 
	 
	- સવારે ઉઠીને સૌ પહેલુ કામ એ જળને કોઈ વૃક્ષ પર ચઢાવી દો. 
				  																		
											
									  
	 
	- ઘરમાં જો કુંડામાં તુલસી કે અન્ય કોઈ છોડ લાગ્યો હોય તો ત્યા પણ ચઢાવી શકો છો. 
	 
				  																	
									  
	- આ ઉપાયને 43 દિવસ સુધી કરવાનો છે.  ધીરે ધીરે તમારી પરેશાની દૂર થઈ જશે.