મેષ - ભાગ્યશાળી રત્‍ન

મેષ રાશી માટે શુભ રત્‍ન મૂંગા છે. જ્યારે મંગળ ખરાબ હોય ત્યારે મૂંગાને પહેરવો જોઇએ. તેને તાંબામાં લગાવીને મંગળવારે અનામિકા આંગળીમાં પહેરવો જોઇએ. અનામિકા આંગળીમાં પહેરવો લાભકારક છે. જો મૂંગા ન મળે તો હકીમ રત્‍ન પહેરવો જોઇએ. બીજા ઉપાયોમાં મંગળવારે ઉપવાસ કરવો જોઇએ અથવા મંગળવારે નાગ જિવ્‍હાનું મુળ લાવીને પાસે રાખવું જોઇએ. પાશ્ચાત્‍ય જ્યોતિષ પ્રમાણે માણેક અને હીરો પણ શુભ રત્‍ન છે.

દૈનિક જન્માક્ષર

રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલી રાજ્ય સરકારનો આદેશ, ફાયર NOC ના ...

રાજકોટ અગ્નિકાંડ બાદ જાગેલી રાજ્ય સરકારનો આદેશ, ફાયર NOC ના હોય તેની સામે ગુનો નોંધો
ગુજરાતમાં આગની અનેક ઘટનાઓ બાદ ફાયર સેફ્ટીનો મુદ્દો જબરદસ્ત ગાજ્યો હતો. હાઈકોર્ટે સરકારને ...

ભરૂચથી વિહાર માટે નીકળેલા 6 જૈન સાધ્વીજી પર હુમલો,જૈન ...

ભરૂચથી વિહાર માટે નીકળેલા 6 જૈન સાધ્વીજી પર હુમલો,જૈન સમાજના લોકોમાં ખળભળાટ
ગુજરાતના ભરૂચથી વિહાર માટે નીકળેલા 6 જૈન સાધ્વીજી પર હુમલો થયો છે. જેમાં ભરૂચના શ્રીમાળી ...

રાજકોટ અગ્નિકાંડમાં માનવ અધિકાર પંચે જવાબદાર અધિકારીઓ અંગે ...

રાજકોટ અગ્નિકાંડમાં માનવ અધિકાર પંચે જવાબદાર અધિકારીઓ અંગે માંગ્યો અહેવાલ
TRP ગેમઝોન ખાતે થયેલા અગ્નિકાંડમાં 28 લોકો આગમાં હોમાઈ ગયાં છે. લોકો પોતાના મૃત્યુ પામેલા ...

રાજકોટ અગ્નિકાંડઃ ચોથા દિવસે રૂપાલા અચાનક પ્રગટ થયા, લોકોએ ...

રાજકોટ અગ્નિકાંડઃ ચોથા દિવસે રૂપાલા અચાનક પ્રગટ થયા, લોકોએ ઘેરીને સવાલો કર્યા
TRP ગેમઝોન ખાતે થયેલા અગ્નિકાંડમાં 28 લોકો આગમાં હોમાઈ ગયાં છે. લોકો પોતાના મૃત્યુ પામેલા ...

રાજકોટની ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ સામે FIR દાખલ કરોઃ શક્તિસિંહ ...

રાજકોટની ઘટનામાં ઉચ્ચ અધિકારીઓ સામે FIR દાખલ કરોઃ શક્તિસિંહ ગોહિલની માંગ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજકોટના ...

29 મે નું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે ગણેશજીના આશીર્વાદ, ...

29 મે નું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે ગણેશજીના આશીર્વાદ, તમારી મનોકામના પણ થશે પૂરી
આજે તમારો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે. મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારા ઘરમાં કોઈ શુભ ...

28 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ખુશીના સમાચાર

28 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ખુશીના સમાચાર
તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. આજે તમે બીજાને દરેક રીતે મદદ કરશો. પારિવારિક ...

પૃથ્વીનું સ્વર્ગ કેદારનાથ - આવો જાણીએ ઉત્તરાખંડના આ સુંદર ...

પૃથ્વીનું સ્વર્ગ કેદારનાથ -  આવો જાણીએ ઉત્તરાખંડના આ સુંદર મંદિરની સ્ટોરી
કેદારનાથ ધામ ભારતના બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. કહેવાય છે કે અહીં પવન સીધો સ્વર્ગમાંથી ...

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત ...

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી  કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા  થશે દૂર
સોમવારે કેટલાક સરળ ઉપાય કરવાથી તમે જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો. આજે અમે ...

27 મે નું રાશિફળ - આ 3 રાશિઓ પર આજે થશે મહાદેવની કૃપા, ...

27 મે નું રાશિફળ - આ 3 રાશિઓ પર આજે થશે મહાદેવની કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ
આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે. ઉપરાંત, આજે ઓફિસમાં, ...