મંગળવાર, 19 માર્ચ 2024
0

ભીમરાડમાં નિર્માણ થશે "ગાંધી સ્મારક આશ્રમ"

મંગળવાર,માર્ચ 12, 2024
0
1
Pehle Bharat Ghumo - સાબરકાંઠા જિલ્લાના વિજયનગર ગુજરાતનું મીની કાશ્મીર તરીકે ઓળખાય છે, પોલો ફોરેસ્ટમાં રાજ્યભરમાંથી લોકો નિહાળવા આવે છે. પ્રથમા વરસાદ પડતા જ પોળો ફોરેસ્ટમાં ચારે બાજુ નદીમાં નીર આવતા પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે.
1
2
બાજુમાં ડુંગર પર પથ્થરની ગુફામાં બિરાજેલા સાતકુંડિયા મહાદેવ જે ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. કહેવાય છે કે અહીં ભક્તો બાધા માનતા રાખતા હોય છે. જેમની માનતા મહાદેવ પૂરી કરતા તેઓ દર્શનાર્થે આવે છે અને મહાદેવના ગુફામંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે.
2
3
Jamnagar- જામનગર ગુજરાતનો એક એવુ શહેર છે જ્યાં તમે ઘણા શાનદાર જગ્યાઓને એક્સપ્લોર કરવાની સાથે-સાથે ઘણી મજેદાર ગતિવિધિઓને પણ એંજાય કરી શકો છો.
3
4

Gandhi ashram- સાબરમતી આશ્રમ વિશે માહિતી

મંગળવાર,ફેબ્રુઆરી 27, 2024
સાબરમતી નદીના કિનારે વર્ષ 1917માં સ્થપાયેલ ગાંધી આશ્રમ તે સમયે ભારતની સ્વતંત્રતાની ચળવળ અને સામાજિક બદલાવનું કેન્દ્ર રહ્યું હતું.
4
4
5
અમદાવાદીઓ માટે કાંકરિયા બાદ હવે ફરવા માટેનું સ્થળ રિવરફ્રન્ટ છે. સાબરમતી નદી પર બનાવેલો આઇકોનિક અટલબ્રિજ પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો
5
6

Pehle Bharat Ghumo - સુરતમાં ફરવા લાયક સ્થળો

શુક્રવાર,ફેબ્રુઆરી 23, 2024
ડુમસ બીચ - ૨૧ કિલોમીટર દક્ષિણપશ્ચિમે ડ્રાઇવ કરો અને તમે ડુમસ, એક લોકપ્રિય બીચ અને સ્થાનિકો માટે મનોરંજક સ્થળ પર પહોંચશો. વાતાવરણ શાંત અને શાંત હોય છે, જેમાં મોટાભાગના દિવસો ઘણા ટોળાને જોઈ રહ્યાં છે. ડુમસને ભૂતિયા સ્થળ હોવાના શંકાસ્પદ વિશિષ્ટતા પણ ...
6
7
Swaminarayan Gopinath Mandir - દેશમાં એક એવું મંદિર છે જ્યાં શ્રી કૃષ્ણની મૂર્તિમાં જીવમાં છે. સ્વામી નારાયણ ગોપીનાથ મંદિરમાં ઠાકુરજીની એક મૂર્તિ છે
7
8
Tarabh Valinath Mahadev - વાળીનાથ ધામ મહાદેવ મંદિરના સુવર્ણ શિખર મહોત્સવ વાળીનાથ ધામ ગુજરાતનું બીજા ક્રમનું સૌથી મોટું શિવધામ છે.
8
8
9
અહીં બનશે વિશ્વની સૌથી ઊંચું રામ મંદિર દુનિયાના સૌથી મોટુ રામ મંદિર (Ram mnadir) બિહારના ચંપારણમાં બની રહ્યુ છે. આ મંદિર અયોધ્યામાં બની રહ્યા શ્રીરામ મંદિરથી પાંચ ગણુ મોટુ બનશે. તેનો નામ વિરાટ રામાયણ( Virat Ramayan temple) છે. આ મંદિર 2025ના છેલ્લા ...
9
10
પાર્ટી પછી એકલા જ કેબ બુક કરી ઘરે જઈ રહ્યા છો, તો રાખો આ 6 સાવધાનીઓ
10
11
Bahucharaji Temple- મહાસુદ બીજના દિવસે શક્તિપીઠ બહુચરાજી મંદિર ખાતે કેરીના રસ અને રોટલીનો થાળ ધરાવાય છે. આ મંદિરમાં આજના દિવસે કેરીનો રસ અને રોટલીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. તેથી કોલ્ડ સ્ટોરેજમાં સાચવેલી કેરીથી અહી માતાને ભોગ ધરાવાય છે.
11
12
Year Ender 2023- દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં સુંદરતા દરેકને આકર્ષે છે. દરેક વ્યક્તિ ત્યાં જવા માંગે છે. આપણા દેશમાં આવા ઘણા પ્રવાસન સ્થળો છે જે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ભારત બહારના લોકો પેરિસ, બેંગકોક જેવા સ્થળોની મુલાકાત લેવા માંગે છે,
12
13
સુરત - તિરુપતિ બાલાજીનું પ્રસિદ્ધ મંદિર આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરુમાલા પર્વત પર આવેલું છે. તે ભગવાન વિષ્ણુના અવતાર વેંકટેશ્વરને સમર્પિત છે. આ દેશના સૌથી અમીર મંદિરોમાંથી એક છે.
13
14
Gujarat Pcnic spot -ગુજરાતમાં દિવાળી તહેવાર એટલે કે મિની વેકેશના આ દરમિયાન લોકો ફરવા માટે સ્થાન શોધતા રહે છે અમને ગુજરાતમાં જંગલો, નદીઓ, ધોધ, હીલ સ્ટેશન, કેમ્પસાઈટ સહિત અનેક એવા હરવા ફરવા લાયક સ્થળો આવેલાં છે જ્યાં તમને મોજ-મસ્તીની સાથે મનની શાંતિ ...
14
15

પાવાગઢ -મહાકાળીનું મંદિર

રવિવાર,ઑક્ટોબર 15, 2023
Pavagadh,- પાવાગઢ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકા પાસે આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે
15
16
કાલમાધવ - દેવી કાલી: સતીની ડાબી જાંધ પડી હતી કાલમાધવ, અમરકંટક, મધ્યપ્રદેશમાં શોણ નદીના કિનારે પડ્યું હતું, જ્યાં એક ગુફા છે. તેની શક્તિ કાલી છે
16
17

બહુચરાજી શક્તિપીઠ

બુધવાર,ઑક્ટોબર 4, 2023
બહુચર માતા- બહુચરાજી ગુજરાતના શક્તિપીઠમાં થી એક છે. ગુજરાતના ત્રણ મહત્વપૂર્ણ કાલિકા માતાના મંદિરોમાંનું એક છે. એક અંબાજી, બીજું પાવાગઢ અને ત્રીજું બહુચર માતાનું મંદિર.
17
18
Shri Shri Katyayani Peeth, Vrindavan- દેવી ભાગવત પુરાણમાં 108, કાલિકાપુરાણમાં 26, શિવચરિત્રમાં 51, દુર્ગા સપ્તસતી અને તંત્રચુડામણીમાં 52 તરીકે દર્શાવવામાં આવી છે. સામાન્ય રીતે: 51 શક્તિપીઠો ગણવામાં આવે છે. તંત્રચુડામણિમાં લગભગ 52 શક્તિપીઠોનો ઉલ્લેખ ...
18
19
ભારતની મુખ્ય સાત નદીઓમાંની એક નર્મદા અને ત્રણ મોટી મહાનદી સોનના ઉદ્દગમ સ્થાન છે અમરકંટક. આ ઉપરાંત જે તેની સૌથી મોટી ઓળખ છે, તે છે અહી આવેલુ 51 શક્તિપીઠોમાંની એક છે શોણ શક્તિપીઠ અથવા તેને કાલમાધવ શક્તિપીઠ પણ કહે છે. આ મંદિર સફેદ પથ્થરોથી બનેલું છે ...
19