શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

શું તમે જાણો છો પગ નીચે ડુંગળી મૂકવાથી શું થાય છે..

અમારા શરીર માટે ડુંગળીના યોગદાન કેટલા છે એ તો અમે જાણીએ છે કારણકે આ તમને શાકરૂપે અને સાથે જ રોગને પણ દૂર કરે છે. આથી તમને બધા રોગોથી છુટકારો મળશે કારણકે એમાં ઘણા ગુણ છે જે રોગોથી રાહત આપે છે. 
 
તેનું ઉપયોગ કેવી રીતે કરવા - તમે ડુંગળીના નાના-નાના ટુકડા કરો પછી એને તમે પગ નીચે બાંધી લો કે મોજામાં રાખી લો. જેથી પગમાં ટ્ચ હોય
 
-ડુંગળીના ટુકડાને પગ નીચે મૂકી સૂવાથી તમારા હાર્ટ મજબૂત હોય  છે. (Heart)
-તેનાથી મૂત્રાશય અને નાની આંતરડીમાં થતી પરેશાનીઓથી છુટ્કારો મળે છે. 
-તાવમાં પણ તમને ફાયદા મળશે. 
- કારણકે પગ નીચે બાંધવાથી તેનું  શરીરના અંદર આટલું જોરદાર અસર હોય છે કે  કરંટની રીતે કામ કરે છે. 
- કારણકે અમારા પગ નીચે 7000 તંતિકા તંત્ર હોય છે જે ઘણા અંગોથી સંકળાયેલ છે. ડુંગળીમાં કીટનાશક 
ગુણ હોય છે જે કીટાણુઓને મારી નાખે છે.