મંગળવાર, 19 માર્ચ 2024
0

અકબર-બીરબલની વાર્તા: જમ્યા પછી સૂવું

રવિવાર,ફેબ્રુઆરી 18, 2024
0
1
પ્રાચીનકાળમાં પણ અનેક પ્રખ્યાત ગુરૂ થઈ ગયા, જેમણે યોગ શિક્ષા અને સમાજ કલ્યાણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જેવા કે દયાનંદ સરસ્વતી, રાજા રામમોહન રાય, મહર્ષિ મહેશ યોગી, સ્વામી રામતીર્થ, દાદા લેખરાજ, નિરંકારી સંત બુટાસિંહ, રાધા સ્વામી વગેરે. જેમાં ...
1
2
છત્રપતિ શિવાજી મહારાજ ભારતના મહાન યોદ્ધા અને રણનીતિકાર હતા, જેમને 1674માં મરાઠા સામ્રાજ્યનો પાયો નાંખ્યો. તેમને ઘણા બધા વર્ષો સુધી ઔરંગઝેબના મુગલ સામ્રાજ્ય સાથે સંઘર્ષ કર્યો. 6 જૂન 1674ના દિવસે રાયગઢમાં રાજ્યભિષેક બાદ તેઓ છત્રપતિ બન્યા હતા.
2
3
National Wear Red Day- ફેબ્રુઆરીનો પહેલો શુક્રવાર (ફેબ્રુઆરી 2) રાષ્ટ્રીય વસ્ત્રો લાલ દિવસ છે. આ દિવસે, જેને અમેરિકન હાર્ટ મંથ ગણવામાં આવે છે, દેશભરની લાખો મહિલાઓ
3
4
Republic Day ગણતંત્ર દિવસ કે સ્વાતંત્રય દિવસના અવસરો પર વધારેપણું જગ્યાઓ પર સ્પીચ કે ભાષણની પ્રતિયોગિતાનો આયોજન હોય છે. તે સમયે ઘણા લોકો મંચ પર જઈને સ્પીચ આપે છે. જો તમે પણ આવા કોઈ અવસર પર સ્પીચ આપી રહ્યા છ્પ તો આવો અમે તમારી થોડી મદદ કરી નાખીએ અને ...
4
4
5
ભારતમાં દર વર્ષે 15 જાન્યુઆરીએ સેના દિવસ ઊજવવામાં આવે છે. આ વર્ષે ભારત 75મો સેના દિવસ ઊજવી રહ્યું છે. ભારતમાં આ દિવસ ઊજવવાનું એક ખાસ કારણ છે. આ દિવસ ભારતના ઇતિહાસની સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનાઓમાંની એકની યાદ અપાવે છે.
5
6
1. એકવાર અમેરિકાની મુલાકાત દરમિયાન સ્વામી વિવેકાનંદ એક પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં, તેણે કેટલાક છોકરાઓને લક્ષ્ય રાખતા જોયા પરંતુ તેમાંથી કોઈ પણ લક્ષ્યને યોગ્ય રીતે ફટકારવામાં સક્ષમ ન હતું
6
7
મારો વિશ્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી જ મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમના પરાક્રમોથી વિશ્વને બદલી નાખશે.
7
8
દરેક વર્ષે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ હોય છે. આ દિવસે યુવા દિવસના રૂપમાં પણ યાદ કરવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદ એક સંન્યાસી હતા જેમણે લોકોને પ્રેમ અને શાંતિનો પાઠ ભણાવ્યો હતો પણ શુ આપ જાનૉ છો કે તેમને પ્રેમ અને ...
8
8
9

Kids Story- ડરપોક માણસ

શુક્રવાર,નવેમ્બર 24, 2023
એક વાર એક રાજાએ પાડોશી રાજાથી યુદ્ધની જાહેરાત કરી નાખી. તે યુદ્ધ માટે તેમની સેનાને સશક્ત બનાવવા ઈચ્છતો હતો. તેથી તેણે યુવકોથી સેનામા ભરતી થવા કહ્યુ ગામ, નગર શહરથી યુવા સેનામાં ભરતી થયા. એક ગામમાં એક ડરપોક માણસ રહેતો હતો. રાજાના કહેવાથી તે પણ સેનામાં ...
9
10
દિવાળીનો ઈતિહાસ -શા માટે ઉજવાય છે દિવાળી History of Diwali - Why Diwali is celebrated દિવાળીની સાથે જોડાયેલ થોડાક રોચક તથ્ય છે જે ઇતિહાસના પાના પર પોતાનું સ્થાન મેળવી ચુક્યા છે. આ તહેવારનું પોતાનું ઐતિહાસિક મહત્વ પણ છે જેના કારણે આ તહેવાર કોઇ એક ખાસ ...
10
11
ગાંધીજીની વિનોદવૃત્તિ પણ સચોટ વ્યકતિ હતી. ગાંધીજી હંમેશાં ગંભીર જ રહેતા હશે એવું સામાન્ય રીતે કોઈને પણ લાગે, પણ તેઓ ઘણી વાર વિનોદવૃત્તિ દર્શાવતા હતા અને ક્યારેક ધારદાર કટાક્ષ પણ કરી લેતા હતા. આજે ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની કેટલીક વાતો જાણીએ.
11
12
સૂર્યમંડળનો ગ્રહ પૃથ્વી પર જળવાયુ પરિવર્તનના દુષ્પ્રભાવોને કારણે ઘણા પ્રકારના સંકટો ઉભા થઈ રહ્યા છે, અને વિશેષજ્ઞોનુ કહેવુ છે કે અવાર-નવાર વાવાઝોડુ, ચક્રાવાત, વરસાદ, દુકાળ, કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં વૃધ્ધિ અને જીવલેણ બીમારીઓ એ સંકેત છે કે ...
12
13
ભારતમાં સૌથી વધુ પગાર- એવરેજ
13
14
Information about PT Usha- ભારતીય એથલેટીક જગતમાં સળંગ બે દાયકા સુધી એકહથ્થુ શાસન ભોગવનાર પાયોલી તેવારાપારામ્પલી ઉષા એટલે આપણી ગોલ્‍ડન ગર્લ પી.ટી.ઉષા. પી.ટી.ઉષા ને ભારતની અત્યાર સુધીની કોઈપણ રમતમાં શ્રેષ્ઠ મહિલા ખેલાડીઓમાંથી એક કહી શકાય.
14
15
Raja Ram mohan- Raja Ram Mohan Roy Birthday રાજા રામમોહનરાય એક સમાજ સુધારક હતા 22 મે, 1772 ના રોજ જન્મેલા રાજારામ મોહન રોયને 'આધુનિક ભારતીય સમાજના પિતા' કહેવાય છે.
15
16
Maharana Pratap jayanti- મહારાણા પ્રતાપ જયંતી 2023- તારીખ, ઈતિહાસ અને મહત્વ હારાણા પ્રતાપ જયંતી જયેષ્ઠ મહીનાની તૃતીયાને ઉજવાશે. પશ્ચિમી કેલેંડર મુજબ આ તિથિ મે કે જૂન મહીનામાં આવે છે. મહારાણા પ્રતાપ જયંતી 9 મે કુંભલગઢમાં રાજપૂતોના એક હિંદુ પરિવારમાં ...
16
17
બાળવાર્તા - સસ્સાભાઈ શાકરિયા- એક હતું શિયાળ અને એક હતું સસલું. બંને વચ્ચે ભાઈબંધી થઇ. એક દિવસ બંને જણા જંગલમાં ચાલતાં ને વાતો કરતાં જતા હતાં..
17
18
નવલકથાકાર, નાટ્યકાર, ચિત્રકાર અને કવિ રવિન્દ્રનાથ ટાગોર આજે તેમની જ્ન્મજયંતિ છે. આજના જ દિવસે 7 મે 1861 ના રોજ તેમનો જન્મ થયો હતો . શું તમે જાણો છો કે તેમની રચનાઓમાંથી બે દેશોનું રાષ્ટ્રગીત લેવામાં આવ્યું હતું. આટલુ જ નહી એક અન્ય દેશ પણ છે
18
19
બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો જન્મ હિન્દુ જાતિમાં અછૂત અને નિચલી મનાતી મહાર જાતિમાં થયો હતો. તેમણે હિન્દુ ધર્મમાં પ્રસરેલા છૂત-અછૂત, દલિત, મહિલાઓ અને મજૂરો સાથે ભેદભાવ જેવા કુરિવાજો વિરુધ અવાજ બુલંદ કર્યો અને આ લડાઈને ધાર આપી હતી. પણ તેમણે લાખો સાથિયો ...
19