મંગળવાર, 19 માર્ચ 2024
0

જૈનોનું તીર્થધામ રાણકપુર

મંગળવાર,સપ્ટેમ્બર 17, 2013
0
1
રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત દેલવાડાના જૈન મંદિર પ્રાચીન ભારતીય સ્થાપત્ય કળાનો બેજોડ નમૂનો છે. ગુજરાતમાં રહેતા લોકો અહીં બહુ સરળતાથી પહોંચી શકે છે. જ્યારે દિલ્હીથી અહીં પહોંચવું પણ સરળ છે. બહારથી જોતાં તમને વિશ્વાસ નહીં બેસે કે તમે આર્કિટેક્ચરને લઇને ...
1
2
એક એવો પર્વત કે જેના બન્ને શીખરો પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેના દર્શન ભવ્ય અને અલૌકિક અનુભુતી કરાવતા હોય તથા જેની યાત્રા કરવાની દરેક ભાવિકોને ઇચ્છા થતી હોય તેવું પવિત્ર નામ એટલે ભાવનગર જિલ્લાનું શેત્રુંજય
2
3

ભગવાન પાર્શ્વનાથ

રવિવાર,જૂન 14, 2009
ભગવાન પાર્શ્વનાથ જૈન ધર્મના 23મા તીર્થકર છે. ભગવાન મહાવીર તેમના સંપ્રદાયમાંથી જ હતાં. તેઓ ભગવાન મહાવીરથી લગભગ 250 વર્ષ પહેલા થયાં હતાં. તેમની મૂર્તિના દર્શન માત્રથી જ જીવનમાં શાંતિનો અનુભવ થાય છે.
3
4

ગ્વાલિયર

સોમવાર,મે 11, 2009
ગ્વાલિયરની પ્રસિદ્ધતા અહીંયા બનેલા ગોપાચલ દુર્ગથી છે. આ દુર્ગના નામથી જ આનું નામ ગ્વાલિયર કહેવાયું. આ નગરી પોતાની પ્રાચીન ઐતિહાસિક પરંપરાઓ, પોતાના સુંદર દ્રશ્યો અને મધ્યપ્રદેશમાં એક મહાન સાંસ્કૃતિક, ઔદ્યોગીક અને રાજનીતિક
4
4
5
ઐતિહાસિક ગ્વાલિયર કિલ્લાના અંચલમાં ગોપાચલ પર્વત, પ્રાચીન કલાત્મક જૈન મૂર્તિ સમુહનું અદ્વીતીય સ્થળ છે. અહીંયા હજારો દિ. જૈન મૂર્તિઓ સં. 1398થી સં. 1536ના મધ્ય પર્વતને તોડીને બનાવવામાં આવી છે.
5
6

જૈન સિદ્ધ ક્ષેત્ર : ગોપાચલ

ગુરુવાર,માર્ચ 26, 2009
ઐતિહાસિક ગ્વાલિયર કિલ્લાના અંચલમાં ગોપાચલ પર્વત, પ્રાચીન કલાત્મક જૈન મૂર્તિ સમુહનું અદ્વીતીય સ્થળ છે. અહીંયા હજારો દિ. જૈન મૂર્તિઓ સં. 1398થી સં. 1536ના મધ્ય પર્વતને તોડીને બનાવવામાં આવી છે. આ વિશાળ મૂર્તિઓનું નિર્માણ
6
7

તીર્થંકર નેમિનાથ

ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
મહાભારત કાળ 3137 ઈ.પૂ.ને લગભગ નમિના પછી 22મા તીર્થંકર નેમિનાથનો ઉલ્લેખ હિંદૂ અને જૈન પુરાણોંમાં સ્‍પષ્ટ રૂપથી મળી આવે છે. શૌરપુરી (મથુરા)ના યાદવવંશી રાજા અંધકવૃષ્‍ણીના જ્‍યેષ્ઠ પુત્ર સમુદ્રવિજયના પુત્ર હતાં નેમિનાથ. અંધકવૃષ્‍ણીના સૌથી
7
8

તીર્થકર નમિ

ગુરુવાર,ફેબ્રુઆરી 26, 2009
વેદકાલીન આદિતીર્થંકર ઋષભદેવની બાદ તીર્થંકર અજીત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, પુષ્‍પદંત, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્‍ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુન્‍થુ, અરહ, મલ્લિ અને મુનિસુવ્રતન અકોઈ ઠોસ ઐતિહાસિક પ્રમાણ નથી
8
8
9
મધ્યપ્રદેશના ઈંદોરથી થોડેક દૂર આવેલ ગોમ્મટગીરી તીર્થેક્ષેત્રની નજીક નૈનોદમાં કરોડોના ખર્ચે બનવા જઈ રહેલ વિશ્વની અદ્વીતીય રચના ઢાઈ દ્વીપ જીનાયતન (જૈન મંદિર)નો ભવ્ય સમારોહની સાથે ભૂમિપૂજન પણ થયું હતું. અહીંયા ગુરૂદેવ કાનજી સ્વામીની 19 ફૂટ ઉંચી
9
10

ણમોકાર મંત્ર

બુધવાર,ફેબ્રુઆરી 20, 2008
णमो अरिहंताणं, णमो सिद्धाणं, णमो आयरियाणं, णमो उवज्झायाणं, णमो लोए सव्वसाहूणं॥ एसो पंच-णमोक्कारो सव्व पाव-प्पणासणो। मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ॥...
10
11
ઈતિહાસને માટે પ્રખ્યાત રહેલા ધાર જિલ્લાના સરદારપુર તાલુકાના મોહનખેડામાં શ્વેતાંબર જૈન સમાજનો એક એવો મહાતીર્થ વિકસિત થયો છે, જે દેશ અને દુનિયામાં પ્રખ્યાત થઈ ચૂક્યો છે. પરમ પૂજ્ય દાદા ગુરૂદેવ શ્રીમદ વિજય રાજેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબની તીર્થ નગરી
11
12

રાણકપુરનું જૈન મંદિર

ગુરુવાર,નવેમ્બર 29, 2007
રાજસ્થાનમાં અરવલ્લી પર્વતની ઘાટીઓના વચ્ચે આવેલ રાણકપુરમાં વૃષભદેવનું ચતુર્મુખ જૈન મંદિર આવેલ છે. ચારે તરફથી જંગલથી ઘેરાયેલ આ મંદિરની ભવ્યતા જોવા લાયક છે. આમ તો રાજસ્થાન પોતાના ભવ્ય સ્મારકો...
12
13

24 તીર્થકરોનાં નામ

શુક્રવાર,ઑગસ્ટ 10, 2007
(1) શ્રી ઋષભદેવ ભગવાન (2) શ્રી અજિતનાથ ભગવાન (3 ) શ્રી સંભવનાથ ભગવાન (4) શ્રી અભિનંદનસ્વામી ભગવાન (5) શ્રી સુમતિનાથ ભગવાન (6) શ્રી પદમપ્રભુસ્વામી ભગવાન (7) શ્રી સુપાર્શ્વનાથ ભગવાન (8)શ્રી ચંદ્રપ્રભુસ્વામી ભગવાન ....
13
14

શંખેશ્વર પાર્શ્વનાથ

રવિવાર,જૂન 3, 2007
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સમુદાયના પવિત્ર તીર્થસ્થળો માથી એક છે. આ તીર્થ સ્થળ મહેસાણા જીલ્લાનું બીજું મહત્વનું તીર્થ સ્થળ છે. મંદિરના મૂળ ગભારામાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની ભવ્ય અને રમણીય મૂર્તિ છે. આ જિનાલય લગભગ એક હજાર વર્ષ
14