0

હાર્દિકના ઉપવાસ અને અલ્પેશની જેલ મુક્તિ માટે સુરતમાં શાળા કોલેજો બંધ

ગુરુવાર,સપ્ટેમ્બર 6, 2018
0
1
હાર્દિકના આમરણાંત ઉપવાસનો આજે 13મો દિવસ છે. ઉપવાસને પગલે તે અશક્ત બની ગયો છે. ઊભા થવાની પણ તેનામાં તાકાત રહી નથી. તેને ઉપવાસી છાવણીમાં જવા અને બહાર નીકળવા માટે પણ વ્હિલચેર અને મિત્રો સહારો લેવો પડી રહ્યો છે. હાર્દિકે 25મી ઓગસ્ટથી 13 દિવસનો ઉપવાસનો ...
1
2
હાર્દિકે સરકાર પર હિંસા જેવી ઘટનાઓને અંજામ આપવાની તૈયારી કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ બધાને સાવચેત રહેવા કહ્યું હતું. 11 દિવસના ઉપવાસમાં કોઈ હિંસા નથી થઈ, આંદોલનને તોડવા અને બદનામ કરવાનો ભાજપનો ખેલ ખેલેશે તેમ જણાવી તેણે કહ્યું હતું કે, ...
2
3
ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે પાટીદાર અનામત આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે આજથી ૩ વર્ષ પહેલાં જ્યારે આંદોલન શરૂ થયું ત્યારે સરકારે અને ભાજપાએ આ આંદોલનમાં કોંગ્રેસનો હાથ હોવાની શંકા સેવેલી તે સાચી પડી છે.આ સંદર્ભમાં તેમણે સાફ ...
3
4
પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી માટે છેલ્લા 11 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલની તબિયત વધુ લથડતાં સરકાર સફાળી જાગી હતી અને હાર્દિકને સારવાર લેવા માટે સલાહ આપી હતી. હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાત ...
4
4
5
હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી ખેડૂતોના દેવાની માફી અને પાટીદારોને અનામતની માંગ સાતે તેના નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. ગુજરાત સરકાર સિવાય હાર્દિકને અનેક રાજકીય પક્ષો સમર્થન આપી રહ્યા છે. ઉપવાસ પર બેઠાને 11માં દિવસે ભાજપના 2 દિગ્ગજ નેતાઓ ...
5
6
આમરણાંત ઉપવાસના નવમા દિવસે હાર્દિક પટેલે પોતાનું વસિયતનામું જાહેર કર્યું છે.હવે કોઈપણ ક્ષણે પોતાનું મૃત્યુ થઈ શકે છે તેવી માન્યતાના કારણે હાર્દિકે વસિયતનામું જાહેર કર્યું છે. હાર્દિકના આંદોલનકારી સાથી મનોજ પનારાએ વસિયતનામું જાહેર કર્યું છે. હાર્દિકે ...
6
7
ઊંઝામાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાનની રવિવારે મળેલી જનરલમાં હાર્દિક પટેલની માગણીઓને સમર્થન આપવા માટેના ઠરાવને લીલીઝંડી આપવાની સાથે સાથે પાટીદારોને અનામત માટે સુપ્રીમ કોર્ટમાં થયેલી છ જેટલી અરજીઓમાં વકીલોના ખર્ચથી લઈને થનાર કાર્યવાહીમાં સહયોગી થવાનું ...
7
8
હાર્દિક પટેલને ઉપવાસનો આજે સાતમો દિવસ છે. હાર્દિકે પ્રવાહી લેવાનું પણ બંધ કરી દીધું છે. બીજી તરફ આજે પાસ તરફથી હાર્દિક પટેલને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યો હોવાની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં
8
8
9
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે છઠ્ઠો દિવસ છે. હાર્દિક પટેલે બુધવારે ફેસબૂક પર લાઈવ થઈને જનતાને જણાવ્યું હતું કે તે ઉપવાસનાં છઠ્ઠા દિવસથી પાણીનો પણ ત્યાગ કરશે. હાર્દિક પટેલે આજે તેનાં ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ ...
9
10
હાર્દિક પટેલના ઉપવાસનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે.પાટીદારોને અનામતની માંગ સાથે હાર્દિકે શરુ કરેલા આમણાંત ઉપવાસનો આજે પાંચમો દિવસ છે ત્યારે પોલીસે તેના ઘરની બહાર મુકેલા પહેરા સામે હાઈકોર્ટમાં
10
11
આમરણ ઉપવાસ પર બેઠેલા પાસ કન્વીનર હાર્દિક પટેલના વજનમાં પાંચમાં દિવસે ૧ કિલો કરતા વધુ વજનનો ઘટાડો થવા પામ્યો હતો. સોલા સિવિલના તબીબો દ્વારા મેડિકલ ચેકઅપ કર્યા બાદ જો હાર્દિક ફ્રૂટ અને જ્યુસ નહીં લે તો કિડની પર વિપરીત અસર થઇ શકે તેવી આશંકા દર્શાવી ...
11
12
પાટીદાર અનામત માટે ચાર દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરનાર હાર્દિક પટેલે હવે માનવ અધિકાર આયોગને પત્ર લખીને સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. હાર્દિકે પત્રમાં લખ્યુ છે કે હું પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર છું અને પાટીદાર સમાજને અનામત મળે ...
12
13
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ચોથો દિવસ છે. તે 25 ઓગસ્ટના 3 વાગ્યાથી ઉપવાસ પર ઉતર્યો છે. હાર્દિકના ઉપવાસના સમર્થનમાં એનસીપીના પ્રફૂલ પટેલ તેના નિવાસ સ્થાને પહોંચ્યા. ઉપરાંત તેના
13
14
હાર્દિક પટેલ પાટીદારોને અનામત અને ખેડૂતોનું દેવું માફ કરાવવાને લઈ આજે બપોર બાદ 3 વાગ્યે આમરણાંત ઉપવાસ પર ઉતરવા જઈ રહ્યો છે. હાર્દિક પટેલ ભાડાના ફાર્મ હાઉસ પર ઉપવાસ કરવાનો છે ત્યારે તેમાં સામેલ થવા માટે તેના નિવાસ સ્થાને મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી ...
14
15
પાટીદારોને અનામત આપવાની માગણી સાથે હાર્દિક પટેલ છેલ્લા ત્રણેક વર્ષથી સરકાર વિરૂદ્ધ આંદોલન ચલાવી રહ્યો છે. હવે હાર્દિકને આમરણાંત ઉપવાસ કરવા છે. પરંતુ સરકાર દ્વારા તેને મંજૂરી અપાતી નથી. આથી હવે કોંગ્રેસના ધારાસભ્યો હાર્દિકના ઉપવાસને મંજૂરી અપાવવા ...
15
16
પાટીદારોને અનામત આપવાની માગણી સાથે હાર્દિક પટેલ છેલ્લા ત્રણેક વર્ષથી સરકાર વિરૂદ્ધ આંદોલન ચલાવી રહ્યો છે. હવે હાર્દિકને આમરણાંત ઉપવાસ કરવા છે. પરંતુ સરકાર દ્વારા તેને મંજૂરી અપાતી નથી. આથી હવે કોંગ્રેસના ધારાસભ્યો હાર્દિકના ઉપવાસને મંજૂરી અપાવવા ...
16
17
ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરનારા કોઇપણ લોકોને ઉપવાસ કે રેલી માટે મંજૂરી અપાતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લા પાસ દ્વારા મામલતદારને અરજી કરીને ૨૫મીથી માઇક-મંડપ
17
18
હાર્દિકનાં ઉપવાસ પહેલાં જ પોલીસનો તખ્તો અગાઉથી તૈયાર કરી દેવાયો છે. શહેરમાં કલમ 144 લાગુ કરવાની મહત્વની જાહેરાત કરાઇ છે. શહેર પોલીસ કમિશ્નરે આ મામલે જાહેરનામું બહાર પાડ્યું છે. તારીખ 26
18
19
પાટીદાર નેતા હાર્દિક પટેલને અમદાવદ પોલીસ દ્વારા ધરપકડમાં થવાની અસર સૂરતમાં જોવા મળી. શહેરના પાટીદાર વિસ્તારના વરાછાના યોગી ચોકમાં રવિવારે રાત્રે બીઆરટીએસ બસમાં આગ ચાંપવાના અને તોડફોડની ઘટના બની. રવિવારે રાત્રે પાટીદાર આનામત આંદોલન સમિતિના ...
19