મંગળવાર, 19 માર્ચ 2024
0

પંડિત જવાહરલાલ નેહરુ : આધુનિક ભારતના રચયિતા

સોમવાર,મે 27, 2019
0
1
એચડી દેવેગૌડાને પોતાના રાજનૈતિક અનુભ અને નીચેની પાયરીના લોકો સુધીની તેમની સારી એવી પહોંચના કારણે રાજ્યની સમસ્યાઓને પહોંચી વળવામાં સહાય મળી હતી. તેમણે જ્યારે હુબલીના ઈદગાહ મેદાનનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે તેમની રજનૈતિક વિલક્ષાણતાની ઝલક સૌને ફરી દેખાઈ ...
1
2
તેમને ‘રાજનીતિના ચાણક્ય’ તરીકે ઓળખવામાં આવે છે. ‘યુવાન તુર્ક’ની ઓળખ તેમની નિષ્પક્ષતાને કારણે તેમને આપવામાં આવી હતી. સુયોગ્ય નેતાઓમાં જેમની ગણના થાય છે તેવા ચન્દ્રશેખર આચાર્ય નરેન્દ્ર દેવના વ્યક્તિત્વ અને ચારિત્ર્યથી ઘણા પ્રભાવિત હતા. તેમનું વક્તવ્ય ...
2
3
ભારતના ૧૪મા વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ દેશના પ્રથમ એવા વડાપ્રધાન હતા જેમણે વડાપ્રધાન પદે શપથ લેતી વખતે સંસદના એક પણ ગૃહના સ્ભ્ય નહોતા. પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી ડૉ. સિંહ પોતાની નમ્રત, કર્મઠતા અને કાર્ય પ્રત્યે પ્રતિબધ્ધતા માટે ઓળખાતા હતા.
3
4
"બાધાએ આતી હૈ આયે, ઘિરેં પ્રલયકી ઘોર ઘટાએં, પાંવો કે નીચે અંગારે, સિર પર બરસેં યદિ જ્વાલાએં, નિજ હાથોં મેં હંસતે-હંસતે, આગ લગાકર જલના હોગા, કદમ મિલાકર ચલન હોગા". સ્વ. શ્રી અટલ બિહારી બાજપાઈજીનું જીવન તેમની સ્વરચિત પંક્તિઓ જેવું ઝ હતું. પોતાના પક્ષના ...
4
4
5
કોંગ્રેસના નેતા ગુલજારીલાલ નંદા એક માત્ર એવા વ્યક્તિ હતા જેઓ બે વખત દેશના વડાપ્રધાન બન્યા, પરંતુ બન્ને વખત તેઓ કાર્યકારી વડાપ્રધાન બનેલા. દેશના બીજા વડાપ્રધાન નંદા એકદમ સાદ્ગીભર્યા, સત્યનિષ્ઠ, ઈમાનદાન તથા ગાંધીવાદી નેતા હતાં. તેમણે થોડા પુસ્તકો પણ ...
5
6
રાષ્ટ્રીય સ્વયંસેવક અંઘના પ્રચારક તરીકે દીર્ઘકાલીન સેવાઓ આપ્યા બાદ નરેન્દ્ર મોદી ભા.જ.પ.માં જોડાયા. તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનું ગુજરાત મોડલ ખુબ જ લોકપ્રિય બન્યુ હતું. આ જ ગુજરાત મોડલના સહારે તેઓ વડાપ્રધાનની ખુરસી સુધી પહોંચી ...
6
7
‘જય જવાન, જય કિસાન’નો નારો રાષ્ટ્રને આપનારાલાલા બહાદુર શાસ્ત્રી ખેડૂતોને દેશના અન્નદાતા માનતા હતાં, તો સાથે સાથે દેશના જવાનો પ્રેત્યે પણ તેમના દિલમાં અગાઢ પ્રેમ હતો. તેઓ એક પ્રસિદ્ધ ભારતીય રાજનેતા, મહાન સ્વાતંત્ર સેનાની તથા જવાહરલાલ નેહરુ અને ...
7
8
શ્રીમતી ઇંદિરા ગાંધી કોંગ્રેસના એક મહત્વપૂર્ણ વ્યક્તિ રહ્યા છે. તેમને ભારતની ‘લોખંડી મહિલા’ પણ કહેવામાં આવે છે. તેઓ રાજનીતિના અઠંગ ખેલાડી પણ હતાં. પોતાના વિરોધીઓને છાનામાના ધૂળ ચટાવી દેવામાં તેઓ માહિર હતાં. અમેરીકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રેગન ...
8
8
9
અનેક ભાષાઓના જાણકાર એવા પી.વી. (પામુલાપતિ વેંકટ) નરસિંહરાવને સંગીત, સિનેમા અને થીએટરનો ખુબ જ શોખ હતો. ભારતીય સંસ્કૃતિ અને દર્શન એટલે કે તત્વજ્ઞાનમાં ઉંડો રાસ હતો. સાહિત્યમાં રસ ધરાવતા રાવે તેલુગુ અને હિન્દીમાં કવિતાઓ પણ લખી હતી.તેઓ સ્પેનિશ અને ...
9