શુક્રવાર, 26 એપ્રિલ 2024
0

શ્રી નટરાજ મંદિર ચિદંબરમ

સોમવાર,જુલાઈ 7, 2008
0
1
માઁ લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. મહાલક્ષ્મીની પૂજા ઘર અને વ્યવસાયમાં સુખ અને સમૃધ્ધિ લાવવા માટે કરવામાં આવે છે. મહાલક્ષ્મી મંદિરના મુખ્ય દરવાજા પર સુંદર નક્કાશી કરવામાં આવી છે. મંદિરના ચોકમાં વિવિધ દેવી દેવતાઓની આકર્ષક મૂર્તિઓ સ્થાપિત છે.
1
2

શ્રી જગંદબા માતા

શનિવાર,જૂન 21, 2008
ધર્મયાત્રામાં આ વખતે અમે તમને લઈ જઈએ છીએ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલ 'શ્રી જગદંબા માતા'ના મંદિરમા. આ મંદિર બીડ અને અહમદનગર જિલ્લાના મોહટે નામના ગામમાં આવેલ છે. ભક્તોની આસ્થા છે કે આ જાગૃત દેવસ્થાન પર દર્શન માટે આવેલ દરેક વ્યક્તિની ઈચ્છા ...
2
3
આપણા દેશમાં ભગવાન શિવના પ્રસિદ્ધ ક્ષેત્રોમાં વૈથીસ્વરન કોઈલનું એક વિશેષ સ્થાન છે. અહીંયા ભક્તોના હૃદયમાં ભગવાન વૈથીયંતરના રૂપમાં વસવાટ કરે છે. વૈથીયંતર શબ્દનો અર્થ છે દરેક બિમારીનો ઈલાજ કરનાર જેને આપણે આજકાલની ભાષામાં ચિકિત્સક...
3
4

ખંડવાના માઁ ભવાની

શનિવાર,જૂન 7, 2008
ધર્મયાત્રામાં અમે આ વખતે તમને લઈ જઈએ છીએ ખંડવાન પ્રસિધ્ધ ભવાની માતા મંદિરમાં. ધૂનીવાળા દાદાજીના દરબારની પાસે આવેલ આ મંદિર માતા તુળજા ભવાનીને સમર્પિત છે.
4
4
5
દેવસમાં છે શ્રીગુરૂ યોંગેન્દ્ર શીલનાથ બાબાની અખંડ ધૂના અને જ્યોત. આજે પણ તેમની ખડાઉ અને પલંગ રાખી મુકેલ છે. 100 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો પરંતુ આજે પણ બેડરૂમની નીચે બનેલ ભોયરૂ અને નાનો કુવો તેમનો તેમ જ છે.
5
6
દાદાજી ધૂણીવાળાની ગણતરી ભારતના મહાન સંતોમાં કરવામાં આવે છે. દાદાજી ધૂનીવાળાનો પોતાના ભક્તોની વચ્ચે એ જ સ્થાન છે જેવુ કે શિરડીના સાઈબાબાનુ. દાદાજી(સ્વામી કેશવાનંદજી મહારાજ) એક બહુ મોટા મોટા સંત હતા અને સતત ફરતા રહેતા હતા.
6
7
સંત કબીરના સમકાલીન સિંગાજી મહારાજની સમાધિ ખંડવા(મધ્યપ્રદેશ)થી લગભગ 35 કિમી દૂર પીપલ્યા ગ્રામમાં બનેલી છે. ગવલી સમાજમાં જન્મેલા સિંગાજી એક સાધારણ વ્યક્તિત્વના માલિક હતા, પરંતુ મનરંગ સ્વામીના પ્રવચનો અને તેમના સાનિધ્યના સિંગાજીનુ હૃદય પરિવર્તિત કરી ...
7
8
અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ (વૈશાખ માસ) સિંહાચલ પર્વતની છટા જ નિરાળી હોય છે. આ પવિત્ર દિવસે અહીં વિરાજેલા શ્રી લક્ષ્મીનરસિંહ ભગવાનનો ચંદનથી શણગાર કરવામાં આવે છે. માનવામાં આવે છે કે
8
8
9
એવી માન્યતા છે કે આ સ્થાનનુ નામ ત્રણ પશુઓ - 'શ્રી' એટલેકે મકડી, 'કાલ', એટલેકે સર્પ અને 'હસ્તી' એટલેકે હાથીને નામ પર આપવામાં આવ્યુ છે. જેમણે શિવની આરાધના કરીને પોતાનો ઉધ્ધાર કરવામાં આવ્યો હતો.
9
10
ઉત્તરપ્રદેશના શાહજહાઁપુર જનપદથી લગભગ 30 કિમી દૂર શાહજહાંપુર-ફર્રુખાબાદ રોડ પર જિલ્લો જલલાબાદમાં ભગવાન પરશુરામનું જન્મ સ્થળ બતાવવામાં આવ્યુ છે. આ સ્થળને હજારો વર્ષોથી લોકો ખેડા પરશુરામપુરી કહેતા આવે છે. ...
10
11
શ્રધ્ધાળુઓ પોતાની મનોકામના પૂરી કરવા માટે માઁ ના દરબારમાં આવીને માનતા માંગે છે, ચુંદડીની ગાઁઠ બાંધે છે અને મનોકામના પૂરી થયા પછી માઁ ને ચુઁદડી, પ્રસાદ ચઢાવી મંદિરના પ્રાગંણમાં ઘંટી બાંધે છે. માઁ ને પ્રસન્ન કરવા ભક્તો હવન કુંડમાં આહુતિઓ નાખે છે.
11
12

બીજાસન દેવી

રવિવાર,એપ્રિલ 13, 2008
આખા દેશમાં ચૈત્ર નવરાત્રીની ધૂમ મચી છે. માતાના મંદિરમાં ભક્તોની લાંબી લાઈનો લાગી છે. વેબદુનિયા પણ ધર્મયાત્રામાં તમને દર્શન કરાવી રહ્યુ છે ઈન્દોરની બિજાસન મતાના. મંદિરમાં ચૈત્ર નવરાત્રીના નવ દિવસ સતત શતચંડી મહાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે.
12
13

દેવાસ ટેકરીવાળી માતા

શનિવાર,એપ્રિલ 5, 2008
ધર્મયાત્રામાં આ વખતે દર્શન કરો જગ પ્રસિધ્ધ દેવાસવાળી માતાના. દેવાસ ટેકરી પર આવેલ માઁ ભવાનીનુ આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. લોક માન્યતા છે કે આ દેવીમાઁના બે સ્વરૂપો પોતાની જાગૃત અવસ્થામાં છે.આ બંને સ્વરૂપોને નાની માતા અને મોટી માતાના નામથી ઓળખવામાં આવે
13
14
ભરૂચ જિલ્લાના કાવી ગામ પાસે કંબોઈના નયનરમ્ય દરિયા કાંઠે સ્તંભેશ્વર મહાદેવનુ ભવ્ય મંદિર આવેલુ છે. દરિયાકાંઠે શિવલીંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરનો કૃપાપ્રસાદ પામવા માટે દરરોજ હજારો ભક્તો ઉમટી પડે છે.
14
15
તિરૂપતીની પાસે તિરુચુરા નામનુ એક નાનકડું ગામ હતુ. આમ તો આકારમાં આ ગામ નાનુ છે પણ સુંદરતા અને મહત્વની દ્રષ્ટિએ કોઈપણ ગામથી ઓછુ નથી. આ ગામામાં દેવી પદ્માવતીનુ સુંદર મંદિર છે. દેવી પદ્માવતીને ખૂબ જ દયાળુ માનવામાં આવે છે...
15
16
સાક્ષાત શિવ સ્વરૂપ ભગવાન સોમેશ્વરનું ભવ્યાતીભવ્ય મંદિર ગુજરાતમાં જૂનાગઢનાં દરિયા કિનારે આવેલું છે. પુરાણકથા અનુસાર સોમ-ચંદ્રદેવે આ મંદિરને સોનાનું, રાવણે ચાંદીનું, કૃષ્‍ણ ભગવાને લાકડાનું અને રાજા ભીમદેવે પથ્થરનું બંધાવ્યું હતું. વર્તમાન સમયનું...
16
17
શનિ શિંગનાપુરના મંદિરની મહિમા અપાર છે. મહારાષ્ટ્રના નાસિક શહેરની પાસે આવે શિગનાપુર ગામમાં શનિદેવનુ પ્રાચીન મંદિર છે. આ મંદિરમા શનિદેવની ખૂબ જ પ્રાચીન પાષાણ મૂર્તિ છે. મૂર્તિ સ્વયંભૂ હોવાનુ મનાય છે. હકીકતમાં આ મૂર્તિનો કોઈ આકાર નથી.
17
18
ગંગા નદીના પશ્ચિમી તટ પર આવેલુ વારાણસી નગર વિશ્વના પ્રાચીન શહેરોમાંથી એક માનવામાં આવે છે તથા અહીં ભારતની સાંસ્કૃતિક રાજધાનીના રૂપમાં સુશોભિત છે. આ નગરના હૃદયમાં વસેલા છે ભગવાન કાશી વિશ્વનાથનુ મંદિર જે પ્રભુ શિવ, વિશ્વેશ્વર કે વિશ્વનાથના મુખ્ય..
18
19
અનંતપુરી સંખ્યાબંધ દેવમંદિરોની દિવ્ય આભાથી સુશોભિત નગર છે. મોક્ષની ઈચ્છા ધરાવતા તીર્થયાત્રીઓની આશાનુ કેન્દ્ર. પુરૂષાર્થોને અનુગ્રહ આપનારી ભગવાન અનંતશાયીના દર્શન માટે ભારતના વિવિધ પ્રદેશોમાંથી એકઠી થનારી શ્રધ્ધાળુઓની
19