0
Republic Day 2024 LIVE Updates: દેશ ઉજવી રહ્યો છે 75મો ગણતંત્ર દિવસ, કર્તવ્યના માર્ગે જોવા મળશે નારી શક્તિની ઝલક ?
શુક્રવાર,જાન્યુઆરી 26, 2024
0
1
ગુરુવાર,જાન્યુઆરી 25, 2024
Happy Republic Day 2024 Wishes, Quotes, Message, SMS, Picture and images - ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના રોજ આખા દેશમાં હર્ષોલ્લાસની સાથે ઉજવાય છે. આ વર્ષે ભારત 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યુ છે. ગણતંત્ર દિવસના અવસર પર પરેડનુ આયોજન પણ કરવામાં આવે છે.
1
2
ગુરુવાર,જાન્યુઆરી 25, 2024
વર્ષ 1950માં 26 જાન્યુઆરીના રોજ ભારત સરકાર અધિનિયમ ઍક્ટ (1935)ને હઠાવીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું, આ સાથે જ ભારત પૂર્ણ લોકશાહી દેશ બન્યો હતો. જોકે તેના પાયા તા. 26 નવેમ્બર 1949ના દિવસે નખાયા, જ્યારે, બંધારણસભાએ ઔપચારિક રીતે ભાર ...
2
3
ગુરુવાર,જાન્યુઆરી 25, 2024
Republic Day ગણતંત્ર દિવસ કે સ્વાતંત્રય દિવસના અવસરો પર વધારેપણું જગ્યાઓ પર સ્પીચ કે ભાષણની પ્રતિયોગિતાનો આયોજન હોય છે. તે સમયે ઘણા લોકો મંચ પર જઈને સ્પીચ આપે છે. જો તમે પણ આવા કોઈ અવસર પર સ્પીચ આપી રહ્યા છ્પ તો આવો અમે તમારી થોડી મદદ કરી નાખીએ અને ...
3
4
બુધવાર,જાન્યુઆરી 24, 2024
દેશભક્તો થી જ દેશની શાન છે
દેશભક્તો થી જ દેશનો માન છે
અમે તે દેશના ફૂલો છે યારો
જે દેશનુ નામ હિંદુસ્તાન છે.
4
5
બુધવાર,જાન્યુઆરી 24, 2024
Republic Day 2024: ભારતમાં 26 જાન્યુઆરીનુ ખાસ મહત્વ છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ 26મી જાન્યુઆરીના દિવસે દેશભરમાં ગણતંત્ર દિવસ ખૂબ જ ધૂમધામથી ઉજવાશે. શુ તમે જાણો છો કે 26મી જાન્યુઆરી ના દિવસે જ ભારતનુ સંવિધાન કેમ લાગૂ થયુ.
5
6
બુધવાર,જાન્યુઆરી 24, 2024
જાણો શા માટે 26મી જાન્યુઆરીને જ ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ - પ્રજાસત્તાક દિવસનું મહત્વ ભારતમાં દર વર્ષે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. તમે જાણો છો આવું શું થયું કે ગણતંત્ર દિવસ કે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીના દિવસે જ ...
6
7
મંગળવાર,જાન્યુઆરી 23, 2024
સ્વતંત્રતા આંદોલનના મહાનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝે બીજા વિશ્વયુદ્ધ દરિમયાન આઝાદ હિન્દફૌજની રચના કરી હતી. તેમણે 'જય હિન્દ' જેવુ રાષ્ટ્રીય સુત્ર આપ્યુ હતુ. ગાંધીજીએ સુભાષ બાબુને 'દેશભક્તોના દેશભક્ત'નુ બિરુદ આપ્યુ હતુ. કહેવાય છે કે, જો ભાગલા વખતે ...
7
8
મંગળવાર,જાન્યુઆરી 23, 2024
26મી જાન્યુઆરી- ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા માટે સુંદર પોસ્ટર
8
9
રવિવાર,જાન્યુઆરી 21, 2024
Republic Day 2023- પ્રજાસત્તાક દિવસ સ્વતંત્ર ભારતની ભાવનાનું પ્રતીક છે. 1930 માં આ દિવસે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સંપૂર્ણ સ્વતંત્રતાની ઘોષણા કરી હતી. આ દિવસ ભારતીય લોકોને તેમની સરકારને લોકશાહી રીતે પસંદ કરવાની શક્તિની યાદ અપાવે છે. દેશમાં આ દિવસે ...
9
10
ગુરુવાર,જાન્યુઆરી 18, 2024
ભારતીય ધ્વજ સંહિતા : Flag hosting Rules- રાષ્ટ્રીય ધ્વજ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે. આ આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે.
10
11
મંગળવાર,જાન્યુઆરી 16, 2024
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે.
11
12
રવિવાર,જાન્યુઆરી 14, 2024
કુછ નશા ત્રિરંગા કી આન કા હૈ
કુછ નશા માતૃભૂમિ કી શાન કા હૈ
હમ લહેરાયેગે હર જગહ યે ત્રિરંગા
નશા યે હિન્દુસ્તાન કી શાન કા હૈ
12
13
બુધવાર,જાન્યુઆરી 10, 2024
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે. ભારતનુ સંવિધાન સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ પસાર થયુ અને 26 ...
13
14
આપણા દેશમાં 26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે આખા દેશમાં તહેવાર જેવુ વાતાવરણ કાયમ રહે છે. સ્કુલ અને કોલેજમાં અનેક પોગ્રામ થાય છે. તો બીજી બાજુ આ દિવસે દેશના રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં ઝંડો લહેરાવે છે પણ શુ ...
14
15
રિપબ્લિક ડે એટલે કે ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રધાનામંત્રી લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરે છે. સાથે જ ઇન્ડિયા ગેટ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતીય સૈનિકો પોતાનું શોર્ય અને બહાદુરી બતાવે છે. ...
15
16
મંગળવાર,જાન્યુઆરી 24, 2023
ગુજરાતે સતત નવતર પ્રયોગો અને પ્રયાસો કરીને રાષ્ટ્રને નવી દિશા આપવાનું કાર્ય કરે છે. આ ઉપક્રમને બરકરાર રાખીને તા.26 જાન્યુઆરી, 2023ના રોજ નવી દિલ્હીના 'કર્તવ્યપથ' પર આયોજિત થનારી પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ...
16
17
શનિવાર,જાન્યુઆરી 21, 2023
ભારત રાજ્યોનો એક સંધ છે. આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે. આ ગણરાજ્ય ભારતના સંવિઘાનના મુજબની સરકાર છે. ભારતનુ સંવિધાન સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ પસાર થયુ અને 26 ...
17
18
ભારતમાં દર વર્ષ 15 ઓગસ્ટને અમે સ્વતંત્રતા દિવસ ઉજવે છે અને 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ. આ બે ખાસ દિવસોમાં તિરંગાનો ખાસ મહત્વ છે.
18
19
રાષ્ટ્રીય ધ્વજ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે. આ આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. બધાના માર્ગદર્શન અને હિત માટે ભારતીય ધ્વા સંહિતા 2002માં એકસાથે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ધ્વજ સંહિતા - ભારતની જગ્યાએ ભારતીય ધ્વજ સંહિતા - 2002 ...
19