મંગળવાર, 19 માર્ચ 2024
0

Lohri Nibandh- લોહડી વિશે નિબંધ

રવિવાર,જાન્યુઆરી 14, 2024
0
1
1. ઈશ્વર એક છે. 2. સદાય એક જ ઈશ્વરની ઉપાસના કરો 3. જગતના કર્તા બધા સ્થાને અને બધા પ્રાણીમાં રહેલા છે.
1
2
Guru Nanak Jayanti 2023: ગુરુ નાનક જયંતિ આ વર્ષે 27 નવેમ્બરે ઉજવવામાં આવશે. શીખ ધર્મ માટે આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસને પ્રકાશ પર્વ અને ગુરુ પરબ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ નાનક જયંતિ દર વર્ષે કાર્તિક પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે.
2
3
Guru nanak Birthday- શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકનો જન્મ 15 એપ્રિલ 1469ના રોજ તલવંડી ખાતે થયો હતો, જે હવે પંજાબ પ્રાંતમાં નનકાના સાહિબ તરીકે ઓળખાય છે. હાલમાં આ જગ્યા પાકિસ્તાનમાં છે. નાનકને બાળપણથી જ આધ્યાત્મિકતા અને ભક્તિ તરફ આકર્ષણ હતું. તેઓ ...
3
4
Vaishakhi- કઈ રીતે વૈશાખીનો તહેવાર ઉજવવામાં આવે છે ? 14 એપ્રિલ 2023ના રોજ વૈશાખી (Baisakhi)નો તહેવાર ઉજવવામાં આવશે શીખોના તહેવાર વૈશાખીનું નામ વૈશાખ પરથી પડ્યું છે.
4
4
5
Lohri 2022- લોહડી પર શા માટે પ્રગટાવીએ છે અગ્નિ? અહીં વાંચો દુલ્લા ભટ્ટીની વાર્તા
5
6
550મા પ્રકાશ પર્વ પર પાકિસ્તાનમાં કરતારપુર સાહિબની મુલાકાત લેવા માટે, ભક્તોએ અમુક નિયમો અને શરતોનું પાલન કરવું પડશે.
6
7

Guru nanak- ગુરુ નાનક પર નિબંધ

ગુરુવાર,નવેમ્બર 18, 2021
ગુરુ નાનક દેવ શીખ ધર્મના સ્થાપક અને પહેલા ગુરુ હતા. તેઓ એક આધ્યાત્મિક ગુરુ, કવિ અને સમાજ સુધારક હતા. 12 નવેમ્બર એ તેમની 550મી જયંતી છે. તેમણે સમાજમાંથી જ્ઞાતિવાદને દૂર કરીને દરેક મનુષ્ય એક સમાન હોવાના વિચારને પ્રાધાન્ય આપ્યું હતું. તેમણે એક ...
7
8
ત્યાગના યુગ પુરૂષ : તેગ બહાદુર સાહેબ
8
8
9
આજે એટલે કે 20 જાન્યુઆરી 2021 એ ગુરુ ગોવિંદસિંહ જયંતિ છે. ગુરુ ગોવિંદ સિંહ શીખોના 10 મા ગુરુ હતા. આ દિવસે શીખ સમુદાયના લોકો પૂજા-અર્ચના કરે છે. ગુરુ ગોવિંદસિંહના પિતાનું નામ ગુરુ તેગ બહાદુર અને માતાનું નામ ગુજરી હતું. તે તેમના એકમાત્ર પુત્ર હતા. ...
9
10
Prakash Parv 2020- કેવી રીતે ગુરુ નાનક દેવજી નો પ્રકાશ ઉત્સવ ઉજવવો
10
11
1. ઈશ્વર એક છે. 2. સદાય એક જ ઈશ્વરની ઉપાસના કરો
11
12
1. ઈશ્વર એક છે. 2. સદાય એક જ ઈશ્વરની ઉપાસના કરો 3. જગતના કર્તા બધા સ્થાને અને બધા પ્રાણીમાં રહેલા છે. 4. સર્વશક્તિમાન ઈશ્વરની ભક્તિ કરનારાઓને કોઈનો ભય નથી રહેતો 5. ઈમાનદારીથી મહેનત કરીને ઉદરપૂર્તિ કરવી જોઈએ 6. ખરાબ કાર્ય કરનારા વિશે ન ...
12
13
એક ઓંકાર સતનામ, કર્તાપુરખ, નિર્મોહ નિર્વૈર, અકાલ મૂરત, અજૂની સભં. ગુરુ પરસાદ જપ, આદ સચ, જુગાદ સચ, હૈ ભી સચ, નાનક હોસે ભી સચ સોચે સોચ ન હોવૈય, જો સોચી લખ વાર, ચુપ્પે ચુપ ન હોવૈય, જે લાઇ હર લખ્તાર ઉખિયા પુખ ન ઉતરી, જે બનના પુરિયા પાર, સહસ્યન્પા લખ વો ...
13
14
માણસ માટે સૌથી પહેલુ કામ છે પરમેશ્વરનું નામ જપવું, કેમકે ગુરુજીને અનુસાર માણસને જન્મ મળ્યો જ છે પરમેશ્વરના નામનું સ્મરણ કરવા માટે. પરમેશ્વરના નામનો જાપ કરવાથી મનને શાંતિ મળે છે. મનમાંથી અહમની ભાવના ખત્મ થઈ જાય છે.
14
15

સેવાની સાચી રીત

બુધવાર,મે 27, 2009
ગુરૂ ઘર (શીખ ધર્મ)માં સેવાનું ઘણું મહત્વ છે. ગુરૂજીએ પોતે પણ સંગતની સેવા કરી છે અને હંમેશા સેવા કરવાનો આદેશ આપ્યો છે. ગુરૂઘરના સેવાદારોમાં એક પ્રમુખ સેવાદાર હતાં ભાઈ ઘનૈયાજી. ભાઈ ઘનૈયાજી ગુરૂ ગોવિંદસિંહજીના દરબારમાં કામ કરતાં હતાં.
15
16

શીખ ધર્મના દસ ગુરૂ સાહિબાન

બુધવાર,એપ્રિલ 29, 2009
શીખ ધર્મનો ઉદભવ માનવ માત્રની ભલાઈ માટે અને મનુષ્યોને એક નવું જીવન પ્રકાશ પ્રદાન કરવા માટે થયો હતો. જ્યાં અહીંયા પ્રાચીન ધર્મોની વિશેષતાઓ ગ્રહણ કરી લેવાઈ છે ત્યાં એવો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે જુના ધર્મોની જેમ સંકીર્ણતા
16
17
કરનાલની નજીક સિયાણા ગામમાં એક મુસલમાન સંત ફકીર ભીખણ શાહ રહેતો હતો. તેણે પરમાત્માની એટલી બધી ભક્તિ અને તપસ્યા કરી હતી કે તેની અંદર પરમાત્માનું સ્વરૂપ દેખાવા લાગ્યું હતું. પટનામાં જ્યારે ગુરૂ ગોવિંદસિંહનો જન્મ થયો તે વખતે...
17
18
ઈ.સ. 1675ની વાત છે કે જ્યારે ભારત પર ઔરંગજેબનું શાસન હતું. તે વખતે મુગલો હિન્દુઓને બળજબરીપૂર્વક મુસલમાન બનવા માટે મજબુર કરતાં હતાં અને જો તેઓ મુસલમાન ધર્મનો અંગિકાર કરવાની મનાઈ કરે તો તેમની પર ઝુલ્મ કરવામાં આવતાં હતાં. આવા સમયે કાશ્મીરના
18
19

શહીદ બાબા દીપસિંહજી

બુધવાર,જાન્યુઆરી 30, 2008
બાબા દીપસિંહજીનો જ્ન્મ 14 માર્ચ 1937ના દિવસે અમૃતસરના પહૂવિંડ ગામમાં થયો હતો. સન 1699ના વૈશાખીવાળા દિવસે ગુરૂ ગોવિંદસિહે ખાલસાની સ્થાપના કરી હતી. પાંચ સિંહો તરફથી શિશ ભેટ કરવાની ઘટના તથા દશમેશ પિતાના આ અવસર પર...
19