0

Vastu Tips: ઘરની 4 દિશાઓમાં કરી લો આ પરિવર્તન, દરેક પરેશાનીથી મળશે છુટકારો

ગુરુવાર,મે 23, 2024
0
1
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે દક્ષિણ દિશામાં ટોયલેટ બનાવવાની વાત કરીશું. જો તમારા ઘરની દક્ષિણ દિશામાં ટોયલેટની સંભાવના હોય તો તેને દક્ષિણ અને દક્ષિણ-પશ્ચિમની વચ્ચે શિફ્ટ કરવાનો પ્રયાસ કરો. ડાયરેક્ટ દક્ષિણ દિશામાં ટોયલેટ બનાવવાથી કીર્તિ અને ...
1
2
તમે હંમેશા આસપાસ મુકેલી વસ્તુઓને વાસ્તુ મુજબ મુકવાની સલાહ આપવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે જો આ નિયમો નુ પાલન કરો છો તો આપણા જીવનમાં સમૃદ્ધિ કાયમ રહે છે.
2
3
હિન્દુ ધર્મમાં વૃક્ષ અને છોડની પૂજાનુ વિધાન છે. આ સાથે જ કેટલાક વૃક્ષના પાનનો ઉપયોગ અનેક ધાર્મિક અનુષ્ઠાનો માં પણ થાય છે. આજે અમે તમને એક આવા જ ઝાડના પાન સાથે જોડાયેલ કેટલાક વાસ્તુ ટિપ્સ બતાવીશુ. જેને અપનાવીને તમારુ ઘર ઘન ધાન્યથી ભરેલુ રહેશે
3
4
Tulsi Manjari Upay : હિન્દુ ધર્મમાં તુલસીની પૂજાનુ ખાસ મહત્વ છે. તુલસીની પૂજા વિશે કહેવાયુ છે કે જે ઘરમાં તુલસી હોય છે તેની પાસે ક્યારેય પણ નેગેટિવ એનર્જી આવતી નથી. આવો જાણીએ તુલસીના છોડ પર મંજરી આવે તો તેનુ શુ કરવુ જોઈએ
4
4
5
ઘણા પ્રાણીઓને ગુડલકની નિશાની માનવામાં આવે છે. લોકો ઘરમાં વિવિધ પ્રકારના પ્રાણીઓ પાળે છે. કેટલાક કૂતરો રાખે છે અને કેટલાક બિલાડી રાખે છે
5
6
વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે જાણીશુ કે ઘરમાં પાણીથી ભરેલુ માટલુ મુકવાના શુ ફાયદા હોય છે.
6
7
પૈસા મુકવા માટે મોટાભાગના લોકો પોતાની પાસે પર્સ રાખે છે. પર્સમાં લોકો પૈસાની સાથે સાથે પોતાની જરૂરી વસ્તુઓ પણ રાખે છે. કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે વર્તમાન દિવસોમાં પૈસાની ખૂબ વધુ ખર્ચ થઈ રહ્યા છે. આવક ઓછી થતી જઈ રહી છે.
7
8
સાવરણીને મુકવાની યોગ રીત (best direction to keep broom) વિશે ઘણા લોકો જાણતા નથી. મોટાભાગના લોકો તેને પોતાના મન મુજબ ક્યાય પણ મુકી દે છે. પણ ક્યાય પણ અને ખાસ કરીને ખોટી દિશામાં તેને મુકવી અનેકવાર મુશ્કેલીઓને આમંત્રણ આપવાનુ કામ કરી શકે છે
8
8
9
Vastu Tips: રસોડાનુ ઘરનુ સૌથી મહત્વનુ સ્થાન છે. આવામાં રસોડા સાથે જોડાયેલ વાસ્તુ નિયમોનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. નહી તો તેનો પ્રભાવ પરિવારના સભ્યો પર પણ પડશે. આવો જાણીએ જ્યોતિષ અનિરુદ્ધ જોષી પાસેથી જાણીએ કિચન સંબંધી વાસ્તુ નિયમો વિશે.
9
10
Vastu Shastra: ઘરમાં ખુશહાલી, ધન દોલત, સમૃદ્ધિ રહે એવુ બધા ઈચ્છે છે. પરંતુ ઘણીવાર વિવિધ કારણોસર આવુ શક્ય થઈ શકતુ નથી. તેમા વાસ્તુ દોષ પણ એક મોટુ કારણ છે. ઘરમાં વાસ્તુ દોષ હોય તો નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે
10
11
ઘડિયાળના મામલો દરેક કોઈ માટે પોતાની પસંદનો વિકલ્પ પસંદ કરવા માટે પૂરતો વિકલ્પ રહેલો છે. તમે કોઈપણ ઘડિયાળ પસંદ કરો, ઘડિયાળ પર લાગૂ થનારો વાસ્તુ નિયમ તો એ જ રહે છે.
11
12
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આજે આપણે કર્જથી બચવાના ઉપાયો વિશે વાત કરીશું. કેટલીક મજબૂરીના કારણે ઘણી વખત લોન લેવી પડે છે. આપણે લોન લઈએ તો છીએ પરંતુ તે ચુકાવી શકતા નથી. ભલે તમે ગમે તેટલી કોશિશ કરો,
12
13
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઘરમાં ધન અને આશીર્વાદની પ્રાપ્તિ વિશે વાત કરીશું. કાચના વાસણ અથવા બાઉલમાં થોડું આખુ મીઠું લો અને તે બાઉલમાં મીઠાની સાથે ચાર-પાંચ લવિંગ પણ મુકો. તમે તેને ઘરના કોઈપણ ખૂણામાં મૂકી શકો છો
13
14
સનાતન ધર્મમાં આંબાના પાનને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઝાડના પાનથી લઈને લાકડા સુધીનો શુભ કાર્યોમાં ઉપયોગ થાય છે. કેરીના પાન વિના પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. કેરીના પાનની મદદથી વાસ્તુ દોષથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિ મળે છે.
14
15
New Year 2024 Calendar : થોડા દિવસ પછી નવા વર્ષની શરૂઆત કરવામાં આવશે. નવુ વર્ષ આવતા જ આપણે નવા નવા કેલેન્ડર ખરીદી લાવીએ છીએ. જેમા તારીખ, તહેવાર, વ્રત, રજા દરેક વાતની માહિતી હોય છે અને કેલેન્ડરને આપણે જ્યા ખાલી સ્થાન દેખાય ત્યા લટકાવી દઈએ છીએ.
15
16
Jade Plant - વાસ્તુશાસ્ત્રમાં આવા અનેક છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. આ છોડમાં તુલસી, મની પ્લાન્ટ, શમી અને સ્નેક પ્લાન્ટ અને એક જેડ પ્લાન્ટનો (Jade plant) સમાવેશ થાય છે.
16
17

ભોજન કરવાની યોગ્ય દિશા શું છે

રવિવાર,ડિસેમ્બર 17, 2023
વાસ્તુ અનુસાર તમે કઈ દિશામાં ભોજન કરી રહ્યા છો તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી, ભોજન હંમેશા પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને ખાવું.
17
18
Bhojan- જો તમે પથારી પર બેસીને ખોરાક ખાઓ તો શું થાય છે? હિંદુ શાસ્ત્રો અનુસાર જે લોકો પથારી પર બેસીને ભોજન કરે છે તેમના પર દેવી લક્ષ્મીની કૃપા નથી હોતી. વાસ્તવમાં, આ માન્યતા પાછળનું મુખ્ય કારણ એ છે કે દરેક કાર્ય માટે કેટલાક ખાસ નિયમો અને કેટલીક ...
18
19
Bhojan Rules- શાસ્ત્રો અનુસાર, આર્થિક સમસ્યાઓ અને નોકરી અથવા વ્યવસાયમાં નિષ્ફળતાનું કારણ આપણાથી જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલો પણ હોઈ શકે છે. આમાંની એક ભૂલ જમતી વખતે થાય છે. વાસ્તુશાસ્ત્રમાં ભોજન સંબંધિત કેટલાક ખાસ નિયમો જણાવવામાં આવ્યા છે.
19
20
Camphor Tree Benefit: કપૂરનો ઝાડ પ્રાણ વાયુ આપે છે. તેના હોવાથી ઘરની આસપાનો વાતાવરણ શુદ્ધ રહે છે. કપૂરનો છોડ ઘરમાં લગાવવાથી ખરાબ શક્તિઓનો પડછાયો ઘર પર પડતો નથી. વ્યક્તિ તણાવથી દૂર રહે છે. તમે તેને બગીચામાં, આંગણામાં વાવી શકો છો.
20
21
Vastu Tips: આજે આપણે વાસ્તુશાસ્ત્રમાં ચર્ચા કરીશું કે જો તમને તમારા શરીરના કોઈપણ ભાગમાં કોઈ સમસ્યા છે તો કઈ દિશામાં વાસ્તુને સુધારીને તમે તે સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો
21
22
Dhanteras vastu tips: ધનતેરસનો તહેવાર કારતક મહિનાની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના રોજ ઉજવા છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરના રોજ છે. આ દિવસે તમરાઅ સામર્થ્ય મુજબ દરેક વ્યક્તિએ કોઈને કોઈ વસ્તુ જરૂર ખરીદે છે. જોકે ધનતેરસના દિવસે લોકો સોનુ-ચાંદીની ખરીદી ...
22
23
ઘરમાં શુ મુકવુ અને શુ ન મુકવુ જોઈએ એ જાણવુ જરૂરી હોય છે. અનેકવાર એક નાનકડી કોઈ એવી વસ્તુ જે વાસ્તુ મુજબ યોગ્ય નથી તે મુકવાથી પણ માણસનુ નસીબ રિસાય જાય છે અને તેને અનેક પ્રકારની મુસીબતનો સામનો કરવો પડે છે..
23
24
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે કબાટના દરવાજા પર લગાવેલા અરીસા વિશે વાત કરીશું. આજકાલ ફેશનના જમાનામાં આવા કબાટ આવી રહ્યા છે જેના દરવાજામાં બહારથી કાચ હોય છે, પરંતુ વાસ્તુના નિયમો પ્રમાણે આ બિલકુલ યોગ્ય નથી
24
25
ઘરના ઉંબરા સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપનારી હોય છે. ઉંબરા પર પગ રાખીને કયારે ઉભા ન હોવા જોઈએ. ઉંબરા પર પગ નથી પટકાવતા. તમારા ગંદા પગ કે ચપ્પ્લને ઘસીને સાફ ન કરવી. ઉંબરા પર ઉભા થઈને કોઈના પગે ન લાગવા જોઈએ
25
26
વાસ્તુશાસ્ત્ર જેવી પ્રાચીન પરંપરાઓ અનુસાર, સૂવાની શ્રેષ્ઠ દિશા દક્ષિણ તરફ છે. આ સિદ્ધાંતને કેટલાક તાજેતરના સંશોધનો દ્વારા પણ સમર્થન મળે છે. આનો અર્થ એ છે કે જ્યારે તમે પથારીમાં સૂઈ જાઓ છો, ત્યારે તમારું માથું દક્ષિણ તરફ હોવુ જોઈએ અને તમારા પગ ઉત્તર ...
26
27
Signature Tips: ફાઈનેન્સિયલી તમારું નસીબ કેવું છે અને તમે કેટલો ગ્રોથ કરી રહ્યા છો, આ બધું ક્યાંક ને ક્યાંક તમારી વસ્તુઓ સાથે સંબંધિત હોઈ શકે છે. જેમ કે તમારી સહી જણાવે છે કે તમે ફાઈનેન્સિયલી રીતે કેટલા સ્ટ્રોંગ છો. આજે આપણે વાસ્તુશાસ્ત્રમાં તેની ...
27
28
વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે જો રસોડાની દિશા વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે નક્કી કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. રસોડા ઘરના મહ્ત્વપૂર્ણ ભાગ હોય છે. અહીં અન્નપૂર્ણ માં ના વાસ પણ ગણાય છે . કિચનમાં ધ્યાન રાખો આ વાસ્તુ ટિપ્સ
28
29
લાફિંગ બુદ્ધા આપણને આપણા બધા ઘરોમાં રાખવામાં આવતા જોવા મળશે. વાસ્તવમાં, લાફિંગ બુદ્ધાને શુભ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ, લોકો ઘણીવાર તેને રાખવાની યોગ્ય જગ્યા વિશે જાણતા નથી. આ સિવાય લોકો તેનાથી સંબંધિત ઘણી માહિતીઓ વિશે વધુ જાણતા
29
30
Gujarati Vastu Tips - માણસ પૈસા કમાવવા માટે સખત મહેનત કરે છે જેથી તેનું જીવન આરામદાયક વીતી શકે. આ માટે તે સવારથી રાત સુધી ઘરની બહાર જ રહે છે. વ્યક્તિને તેના ઘરમાં જ શાંતિ અને સુખ મળે છે. ઘરે પહોંચતા જ બધો થાક દૂર થઈ જાય છે
30
31
Vastu Tips: વાસ્ત શાસ્ત્રમાં આજે અમે વાત કરીશુ કેટલાક ઉપાયો વિશે, જેને કરીને તમે જીવનમાં આવી રહેલી નાની-મોટી પરેશાનીઓથી બચી શકો છો. અનેકવાર ખૂબ મહેનત કરવા છતા પૈસા ટકતા નથી, આવી કોઈ વાસ્તુ સંબંધી સમસ્યાને કારણે પણ આવુ થઈ શકે છે.
31
32
Swastik- સાથિયો એ એક વિશેષ પ્રતીક છે જે કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા બનાવવામાં આવે છે. કોઈ પણ પૂજા સ્થાનમાં અથવા કોઈ શુભ પ્રસંગે સ્વસ્તિક (સાથિયો) નું નિશાન બનાવે છે. તેની પાછળ માન્યતા છે
32