શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

નાભિમાં છિપાયેલું છે સુંદર ત્વચાનો રહસ્ય

અમારી નાભિનો સીધો સંબંધ અમારા ચેહરાથી હોય છે. તેથી ચેહરાની ઘણી સમસ્યાઓની સારવાર નાભિ દ્વારા કરાય છે. ઘણી છોકરીઓ ચેહરાથી સંકળાયેલી સમસ્યા જેમ કે ખીલ, ડાઘ -ધબ્બાને હટાવવા માટે ન જાને શું શું કરે છે પણ તેને કોઈ અસર નજર નહી આવતું. આ બધી સમસ્યાઓને દૂર કરવા માટે તમે તમારી નાભિ પર તેલ લગાવી શકો છો. જી હા, નાભિ પર તેલ લગાવવાથી ચેહરાની ઘણી સમસ્યાઓને દૂર કરી શકાય છે. 
1. ખીલ-  જો તમારા ચેહરા પર ખીલ છે તો તમે લીમડાના તેલનો ઉપયોગ કરી શકો છો. નાભિ પર લીમડાનો તેલ લગાવવાથી ખીલ દૂર થઈ જાય છે. 
 
2. ફટેલા હોંઠ- ફટેલા હોંઠ જોવામાં બહુ ગંદા લાગે છે. હોંઠ નરમ બનાવા માટે સરસવના તેલ નાભિ પર લગાડો. 
 
3. ગ્લોઈંગ ત્વચા- ગ્લોઈંગ ત્વચા દરેક કોઈ ઈચ્છે છે . જો તમે પણ તેનામાંથી એક છો તો બદામનો તેલ નાભિ પર જરૂર લગાવો. 
 
4. ડાઘ દૂર કરવા- જો ચેહરા પર ડાઘ હોય તો એ સારા નહી લાગતા. જો તમે ડાઘ હટાવા ઈચ્છો છો તો નાભિ પર લીંબૂનો તેલ લગાવો. 
 
5. નરમ ત્વચા- નરમ ત્વચા માટે નાભિ પર શુદ્ધ દેશી ઘી નો ઉપયોગ કરો. 
 
6. ચેહરા પર થી સફેદ ડાઘને હટાવો- હવે ચેહરા પર ડાઘ સુંદરતાને ઓછું કરે છે .તેથી તમે લીમડાનો તેલનો ઉપયોગ કરી શકો છો.