શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (11:27 IST)

રાત્રે ઉંઘરસ સૂવા નહી દે તો ફૉલો કરો આ ટિપ્સ

મૌસમમાં ફેરફારના કારણે વાતાવરણ કે પછી હવામાં નમીના કારણે ગળા ખરાબ , શરદી , જુકામ , ઉંઘરસની સમસ્યા થઈ જાય છે. ઘણી વાર તો આખુ દિવસ ખાંસી ઠીક રહે છે પણ રાત્રે પથારી પર જતાં જ વધી જાય છે. આથી ઉંઘ તો ખરાબ હોય છે અને પસલિઓમાં દુખાવા પણ શરૂ થઈ જાય છે. તમે પણ આ 
રીતે રાત્રે થતી ખાસીથી પરેશાન છો તો આ વાતોનો ધ્યાન રાખવું. 
1. કોગળા કરો- રાત્રે પથારી પર જતા પહેલા હૂંફાણા પાણીથી કોગળા કરો. એનાથી ગળામાં થઈ રહી ખરાશમાં રાહત મળે છે અને ખાંસી પણ નહી આવે. દરરોજ કોગળ અકરવાથી થોડા જ દિવસોમાં ખાંસી ઠીક થઈ જશે. 
 
2. હર્બલ ચા- એલર્જી હોવાની પરેશાની થઈ શકે છે. રાત્રે એક એક કપ હર્બલ ચા પીવાથી પણ ખાંસી નહી આવશે અને ઉંઘ પણ સારી આવે છે. 

3. સૂવાના તરીકો બદલવું- રાત્રે સૂતા સમયે કરવટ બદલતા રહેવું. એક દિશામાં સૂતા રહેવાથી પણ ખાંસી આવે છે. આ સિવાય તેમના આસ-પાસ સાફ-સફાઈ રાખવી. 
4. રાત્રે ન ખાવું દહીં- રાત્રેના સમયે દહીં ખાવાથી પરેજ કરવું. રાત્રે તેને પચાવવામાં પણ પરેશાની હોય છે અને તેનાથી ખાંસી પણ વધે છે. 

5. હૂંફાણા પાણી- શરદીના મૌસમમાં ઠંડા પાણીની જગ્યા ગર્મ પાણીનો જ સેવન કરવું. એનાથી ગળાને રાહત મળે છે. અને રાત્રે આવતી ખાંસીની પરેશાની થી પણ છુટકારો મળે છે. 
6. ડૉકટરી સલાહ - એક અઠવાડિયાથી વધારે ખાંસી આવી રહી હોય તો ડાકટરી સલાહ લેવી. પોતે ઈલાજ કરવાથી જગ્યા કોઈ સારા ડોકટરથી સંપર્ક કરવું.